લાખણીમાં અર્બુદા મંડળી દ્વારા વીજકરંટથી મૃત્યુ પામનારના પરિવારને સહાયનો ચેક આપ્યો

લાખણીમાં કામ કરતી ધી અર્બુદા ક્રેડિક કો.ઓ. નામની મંડળી દ્વારા સભાસદોના વીમા લેવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય અગાઉ લાખણી તાલુકાના પેપરાળ ગામના પટેલ જગમાલભાઈ નાગજીભાઈનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું

Letest News

રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

Read More

મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ

ડીસા તાલુકાના મુડેઠા ગામે ગતરોજ શ્રી સધી મેલડી માતાની રમેલ યોજવામાં આવી હતી. ચૈત્ર જેવા માસ અને આ માસ એટલે દેવીઓનો પવિત્ર માસ કહેવાતો હોય છે.

Read More

વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ

વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ

Read More

અમીરગઢ ખાતે ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

વડોદરાના ઉદારવાદી રાજવી સયાજીરાવ ગાયકવાડે એ વખતે બાબા સાહેબને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા શિષ્યવૃત્તિ આપી મદદ કરી હતી.

Read More

ડીસા ગાયત્રી શક્તિપીઠ પર ચૈત્ર નવરાત્રિ અને રામનવમી પર્વ ઉમળેકાભેર સંપન્ન

ડીસા ગાયત્રી શક્તિપીઠ પર ચૈત્ર નવરાત્રિ અને રામનવમી પર્વ ઉમળેકાભેર સંપન્ન

Read More

શંખેશ્વર ૧૦૮ ભક્તિ વિહારના ઉપક્રમે મુનિરાજ નયનશેખર વિ.મ.સા.નો રપમાં જન્મદિવસની ઉજવણી કરાઈ

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિ.મ.સાના રપમાં જન્મદિવસની ભવ્યાભિભવ્ય ઉજવણી કરાઈ.

Read More

થરાદ ખાતે સાર્વજનીક સ્મશાન ગૃહને પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ મહારાજના કરકમળ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું

થરાદ દલિત સમાજે મોટો નિર્ણય લીધો. જેમાં જાહેર સ્મશાન ગૃહને સહયોગ થવા દલિત સમાજ દફનવિધી નહિ કરે અને અÂગ્નસંસ્કાર કરશે.

Read More

કંબોઈ ચાર રસ્તા પર ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ચકલીના માળા અને પાણીના કુંડાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું

Read More

હારીજ તાલુકાના દુનાવાડા ગામે નળકંઠાની સીકોતર માતાજીની રમેલ યોજાઈ

ચૈત્ર મહિનો દેવીઓની ઉપાસનાનો મહિનો છે. ચૈત્ર મહિનામાં માતાજીની રમેલની રમઝટ જામે છે.

Read More

બાણમાતાના મંદિરે મેળો ભરાયો

બાણમાતાના મંદિરે મેળો ભરાયો

Read More

લાખણીમાં રામનવમીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

ભગવાન રાજેશ્વરની ૧૩૭ જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું લાખણી તાલુકમાં આવેલ ભગવાન શ્રી રાજેશ્વર ધામમા રામનવમીની ના દિવસે મેળો યોજાયો હતો.

Read More

ખીમાણાનાં વકિલની નોટરી તરીકે વરણી થતાં સન્માન કરાયું

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામનાં એડવોકેટ મઘાજી સી.પરમારની નોટરી તરીકે વરણી થતાં તેમનાં મિત્ર વર્તુળ તથા સગા-સ્નેહી સંબંધી તેમજ સમગ્ર ખીમાણા ગામ અને શિહોરી વકિલ મંડળમાં ભારે આનંદ અને હર્ષની લાગણી છવાઈ જવા પામી છે.

Read More

રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

Read More

ખીમાણા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

ખીમાણા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું

Read More

ઢીમા ખાતે આંબેડકરની જન્મ જયંતિ યોજાઈ

સમગ્ર દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં.

Read More

વડગામ માં આવેલા પુરવઠાના માલ ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી

મામલતદાર ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાયટરને બોલાવી આગને કાબુમાં લેવાઇ

Read More

ધાનેરામાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

સમગ્ર દેશ માં લોકો ખુબજ ઉત્સાહ સાથે બાબા સાહેબની જન્મ જયંતિ ની ઉજવણી કરી રહ્યા છે

Read More

સરહદી સુઇગામના નડાબેટ ખાતે માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો

સરહદી સુઇગામના નડાબેટ ખાતે માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો

Read More