કોંગ્રેસ ગરીબી મિટાવી દેશે, લોકોની સરકાર હશે : રાહુલ

ખેડૂતો માટે વિશેષ બજેટ, ગરીબોના ખાતામાં ૭૨ હજાર અને ન્યાય યોજનાને લાગુ કરવાની રાહુલ ગાંધીની ખાતરી

Letest News

આજે ચૈત્રી પૂનમે શ્રી વીરમગામના વડલાવાળા મેલડી માતાજીનો ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર બિરાજમાન શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે. શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે.

Read More

માલગઢ ખાતે યોગ મહોત્સવનો પ્રારંભ

૫૦૦ યોગ સાધકો ઉત્સાહભેર જોડાયાયોગગુરૂ શૈલેષજી રાઠોડે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો.

Read More

મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વજયસિંહને અપાશે : પ્રજ્ઞા

પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ

Read More

જનરલ ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને માઈક્રો ઓબ્ઝર્વરનો તાલીમ કાર્યક્રમ યોજાયો

આગામી ૨૩ એપ્રિલે યોજાનાર પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત માઈક્રો ઓબ્ઝર્વર્સ દ્વારા ચૂંટણીલક્ષી નિભાવવાની ફરજોનો તાલીમ કાર્યક્રમ જનરલ ઓબ્ઝર્વર તુકારામ મુંડે અને ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Read More

દેશવાસીઓના અતૂટ પ્રેમના લીધે કઠોર નિર્ણય લઇ શક્યા છે : મોદી

ડોકલામ વેળા ગુજરાત તરફથી મળેલા સંદેશાથી પ્રતિસાદ આપવાની ઇચ્છા શÂક્ત વધી ઃ સરદારની ઉંચી પ્રતિમા બનાવી નહેરુનું કોઈ અપમાન કર્યુ નથી

Read More

ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકો માટે સમર કેમ્પનું આયોજન

બાળપણ એ શીખવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે

Read More

ચુનાવી ઘોષણાપત્ર મતદાનની તારીખઃ૨૩-૪-૨૦૧૯ જાતિવાદને આપો જાકારો, માનવતાને આપો આવકારો

કોઇપણ જાતિ-વાદ કે પક્ષ-વાદના ભેદભાવ રાખ્યા વગર દરેકે દરેક પ્રશ્નોને પ્રજાના હિતમાં ઉકેલવાની પુર જાર કોશિશ કરીશ

Read More

ભારતીય કિસાન સંઘે ડીસા નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર

ખેડૂતોને કરોડોનું નુકસાન થતા આજે ભારતીય કિસાન સંઘે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

Read More

અહેમદ પટેલની ઉપસ્થિતિમાં છાપી ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજાઇ

આ સરકાર ઉદ્યોગપતિઓની છે. તેમજ નરેન્દ્ર મોદી જુઠ્ઠાણુ ફેલાવી જનતાને ગુમરાહ કરી રહ્યા છે

Read More

પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારને દૂધસાગર ડેરીના પશુપાલકોએ સમર્થન આપ્યું

પાટણમાં દૂધસાગર ડેરીના પશુપાલકોના સમર્થનથી ભાજપમાં ભડકો

Read More

આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં નવિન બાંધકામ શરૂ

દિયોદરમાં ચેલાહરી વિસ્તારમાં ગરીબોના આસિયાના તોડી સુંદર તળાવના આશયને વેરવિખેર કરતું બિનધિકૃત બાંધકામ

Read More

આજે હનુમાન જયંતિ...

ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસ એટલે હનુમાન જયંતિ તરીકે સમગ્ર જગ્યાએ ઉજવવામાં આવે છે.

Read More

પાલનપુરમાં કાર્બાઈટથી પકવેલી કેરીઓનું ધુમ વેચાણ લોકોના આરોગ્ય સાથે ચેડા

ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ

Read More

ડીસાના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરાતા પ્રજામાં આક્રોશ

જેમાં ખીલાસરી તથા લોખંડ તથા સિમેન્ટનો મોટાપાયે વેપાર ચાલે છે તથા આ દુકાને ધંધાર્થે મોટા ટર્બા લઇને લોખંડ આયાત કરવામાં આવતું હોવાથી રસ્તામાં નડતરરૂપ થાય છે

Read More

ડીસાની રાજપુર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોત્સવની ઉજવણી કરાઇ

ડીસાની રાજપુર ખાતે આવેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં યજ્ઞોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્રભાઇ માધુ (પ્રમુખ, અખિલ ગુજરાત બ્રહ્મક્ષત્રિય સમાજ)તથા બાલુબેન વારડે ઉપસ્થિત રહ્યા હતા.

Read More

અંબાજી યાત્રા ધામનો વિકાસ ભુલાયો

વર્ષોેર્ જુના પ્રાણ પ્રશ્નો ભાજપ અને કોંગ્રેસ ભુલી ગઈ

Read More

નેનાવા પાસે બિનવારસી જીપડાલાને લઇને અનેક સવાલો ઉભા થયા

ધાનેરા પોલીસે જીપડાલાને પકડયા પછી ૧૦ કલાક ક્યાં રાખ્યુ હતું જીપડાલુ

Read More