ગુજરાત
Recent News of ગુજરાત
વડગામ તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા આગળ
વાહન પાર્ક કરવા નહીનું બોર્ડ તો લાગ્યું પણ પાલન કોણ કરાવશે ?
શક્તિપીઠ અંબાજીમાં શૌચાલયની દુર્દશા
સફાઈ અભિયાનના ધજાગરા
સંત શ્રી સદારામ બાપાની જીવન ઝરમર
સદારામ બાપાની જીવનગાથા જાણો સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના મુખે...
ધાનેરાના નેનાવા ગામે વીજળી પડતા ત્રણ ગાયોના મોત
ધાનેરા તાલુકામાં વાવાઝોડાએ કેટલાંય તબેલાઓના સેડ ઉડાડયા
થરાદના નાનોલના લોકો પર કુદરત કોપાયમાન
નાનોલમાં વાવાઝોડાથી લોકોના ઘરની દીવાલો પણ તૂટી પડી
જિલ્લામાં વધતા જતાં ચેન સ્નેચિંગના બનાવો
ડીસામાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ
સિધ્ધપુર હાઇવે પરથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું
સિધ્ધપુર હાઇવે પરથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે હજારો લીટર ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજુલામાં કરા સાથે વરસાદ...
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.
ધાનેરાના મગરાવા ત્રણ રસ્તા પાસેથી દારુ સાથે એક ઇસમની અટકાયત
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, રાસેંગભાઇ, પ્રકાશભાઇ વગેરે
આદ્યશક્તિ અંબાજી માતાનો ર૦ મો પોટોત્સવ યોજાઈ ગયો
ગાંધીનગર શિવમ ધાર્મિક સેવા ટ્રસ્ટ દ્વારા
પાટણના પિતામ્બર તળાવનું ખોદકામ શરૂ કરાયું
સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી
ડિઝલ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ અધિક્ષક પાટણ શ્રી શોભા ભુતડા સાહેબે પાટણ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર વોચ રાખી રાત્રિના સમયે હોટલો ઉપર થતી ગે.કા. પ્રવૃતિ રોકવા કરેલ સુચના આધારે પોલીસ.સબ.ઈન્સ વાય.કે.ઝાલા નોકરી એલ.સી.બી. પાટણ નાઓએ સૂચના કરેલ હોઇ.
કંબોઈ ચોકડી પાસેથી એક ઘાયલ કપિરાજ મળ્યા
કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પાસે આવેલ કેનાલ પાસે એક કપિરાજ ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા. ત્યારે કંબોઈ ગામના ગૌરક્ષક રામસિંહ અમરસિંહ સોલંકી દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી
સદારામ બાપાના નશ્વરદેહને અગ્નિદાહ આપતા ચિતામાં પ્રતિમા ઉપસી આવી
૧૧૧ વર્ષે લોકોની સેવા આપી દેહ ત્યાગ કરીને દેવલોકની વાટ પકડી વસમી વિદાય આપતા શ્રધ્ધાળુઓ દુઃખી
બળવંતસિંહ રાજપૂત પ.પૂ.સંત સદારામ બાપાના દર્શનાર્થે દોડી આવ્યા
ઉત્તર ગુજરાતના ઓલિયા સંત પ.પૂ. સદારામ બાપા જેમણે ૧૧૧ વર્ષે ઠાકોર સમાજ તેમજ બીજી અન્ય સમાજોમાં સેવા આપી.
અમદાવાદમાં આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે...
4 માર્ચના રોજ જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો, ત્યારે તેની સફર નાની હતી. 4 માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલથી ગામથી એપેરલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી. પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શૂર થશે.
સ્નાતક સેમેસ્ટર ૧ અને ૨ માં નાપાસ વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવાની માંગ
પાટણ ખાતે એ.બી.વી.પી. યુનિયન દ્વારા એચ.એન.જી.યુ. ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું
ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો..
રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે.
વાવ ટાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
ચાર દુકાનોના તાળા તોડી ચોરીની કોશીષ કરી ગુનો કર્યા


