Recent News of ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રયાસ ફાઉન્ડેશન અને ઓફિસર્સ કલબ પાટણ દ્વારા

પાટણની ઠક્કરબાપા પ્રાથમિક શાળાના બાળકોને ચપ્પલ તેમજ ચકલીના માળાઓનું વિતરણ કરાયું

Read More

વિરમગામમાં “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આનંદ મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ઇન્દુલાલ યાજ્ઞિક તથા રવિશંકર મહારાજને યાદ કરવામાં આવ્યા

Read More

યુનિવર્સિટીમાં એક વર્ષ પછી આવેલ ડીગ્રી સર્ટીફીકેટ પેક કરવા કવરો જ નથી

કવર વિના ડિગ્રી સર્ટી વિતરણની કામગીરી અટવાઈ પડી હોવાનું જાણવા મળ્યું છે

Read More

પાલનપુરના ઉપપ્રમુખ સ્વ. વિજય જોશીને શ્રદ્ધાંજલિ અપાઈ

ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા ૨ મિનિટનું મૌન પાળી અશ્રુભરી શ્રદ્ધાંજલિ અપાઈ

Read More

સુઈગામના લીંબુણી ગામે પાણીનો કકળાટ

ભર ઉનાળે પીવાના પાણીની અછતબિનઅધિકૃત કનેકશનો કાપવાની ગ્રામજનોની માંગ

Read More

ધાનેરાના જાડી આરોગ્ય કેન્દ્રની બહાર દવાનો જથ્થો સળગાવતા ગ્રામજનોમાં રોષ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામના પેટા આરોગ્ય કેન્દ્રની બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના જડીયા પી.એસ.સી.માં આવતા જાડી પેટા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે યુવક અને યુવતિ નોકરી કરે છે.

Read More

પાટણ જિલ્લાના રણકાંઠેના ગામોમાં પાણીનું ટેન્કર આવતા જ ગ્રામજનોની પાણી માટે પડાપડી

પાટણના સમી સાંતલપુર અને રાધનપુર જેવા છેવાડાના વિસ્તારના ગામોમાં આઝાદીના સાત દાયકા બાદ પણ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહે છે. ત્યારે ક્યાંક પાણીના ટેન્કરો પર પાણીની લૂંટ તો ક્યાંક જીવના જોખમે કૂવામાંથી પાણી ભરતા જળ એજ જીવનના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Read More

દિયોદરમાં બી.કે.ન્યૂઝ અહેવાલના પગલે બાલક્રીડાગણનું કામ બંધ

મામલતદાર દિયોદરનો મનાઈ હુકમનો અનાદર કરીને છડે ચોક આચારસંહિતાનો ભંગ કરી બાંધકામ શરૂ કરતા કોન્ટ્રાકટર

Read More

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ પરંતુ આચારસંહિતા ચાલુ

શહેરમાં સામાન્ય રૂટિન કામ વિનાના બધા કામ અટવાયા

Read More

યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મળી

૧૯ કોલેજોને ફિક્સ ડિપોઝીટ ની રકમ રીન્યુ કરવા માટે નોટિસ ફટકારી

Read More

થરાદ-વાવ પંથકમાં આગના બે બનાવો

બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગતા અફરા તફરી

Read More

પાલનપુરમાં રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ શરૂ કરાયું

મહિલા મંડળ થી બ્રિજેશ્વર કોલોની વચ્ચે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો અંત આવશે

Read More

પાટણ શહેરના પિતાંબર તળાવને પાલિકા દ્વારા ઉંડુ કરાશે

તળાવને આનંદ સરોવર જેવું બનાવવા લોકોની માંગ

Read More

વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારાએ બાલ સેવા કેન્દ્રના બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો

યુવા પત્રકાર ગોવિંદ પનારા દ્વારા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટની સાથે રાઇડર સહિતના રમકડાઓ આપવામાં આવ્યા

Read More

વાઇબ્રન્ટ વિદ્યાસંકુલ, થરાદમાં વાલી મીટિંગ અને શિક્ષણ માર્ગદર્શન સેમિનાર યોજાયો

થરાદ-ધાનેરા હાઈ-વે પર સ્થિર વાઇબ્રન્ટ વિદ્યાસંકુલમાં ગતરોજ વાલી મીટિંગ રાખીને વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.મીટિંગની શરૂઆત દીપપ્રાગટ્ય-પ્રાર્થનાથી કરવામાં આવી હતી.

Read More

વડગામના ઉમરેચામાં આશાપુરા માતાજીનો યજ્ઞ યોજાયો

વડગામ તાલુકાના ઉમેરેચામાં આવેલા આશાપુરા માતાજીનો વાર્ષિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના ઠાકોર પરિવાર દ્વારા યજ્ઞમાં યજમાન પદે બેસી માતાજીની પૂજા અર્ચના કરી હતી.

Read More

નાથપુરામાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિરે રમેલ (જાતર) યોજાઈ

કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ના તાબામાં આવતાં નાથપુરામાં તળાવના કાંઠે વડેચિમાના બેસણા છે. અઢારે આલમની મનોકામના માઁ પૂર્ણ કરે છે. તેવું જ થરેચા પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે.

Read More

લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

અનેકવિધ સેવાકાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર લાયન્સ ક્લબ ઓફ પાટણની નોમીનેશન કમિટિની બેઠકતાજેતરમાં શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે મળી હતી.

Read More