ગુજરાત
Recent News of ગુજરાત
ધાનેરાના થાવર ગામ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમની અટકાયત
દારુ ભરેલ ગાડી ચાલકે ગાડી ભગાડતા રાત્રે સર્જાયા ફિલ્મી દૃષ્યો
પાલનપુર નગરપાલિકા પાસે ટ્રેક્ટરો હોવા છતાં કોન્ટ્રાક્ટથી ટ્રેક્ટર લેવાયું
દબાણની કાર્યવાહી માટે દૈનિક રૂપિયા ૨૦૦૦ ભાડું અને ૧૦૦૦ મહેનતાણું ઉધારતાં તર્ક – વિર્તક
પાટણના ચકચારી ડબલ મર્ડર કેસની આરોપી ડોક્ટર ૭ દિવસના રીમાન્ડ પર
આ ઘટના પાછળ અન્ય વ્યક્તિનું માસ્ટર માઇન્ડ હોવાનું લોકોનું અનુમાન
કોઈટા પગાર કે. શાળા દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાય
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની કોઈટા ગામ ખાતે આવેલી કોઈટા પગાર કેન્દ્ર શાળા તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની કોઈટા પગાર કેન્દ્ર શાળામાં વધુને વધુ બાળકો સરકારી પ્રા. શાળામાં પ્રવેશ મેળવે તે માટે રામદેવપીર મંદિરના પ્રાંગણમાં ગામલોકોની હાજરીમાં રાત્રિ સભા કરવામાં આવી હતી.
પાયોનિયર સ્કૂલ નીટ ર૦૧૯ રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીણામમાં પાટણ જિલ્લામાં નંબર - ૧
સમગ્ર જિલ્લામાં નીટમાં પ્રથમ સ્થાન મેળવી અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે
પશુપાલન પોલીટેકનિક દ્વારા યોજાયેલ વિદાય સમારંભ
પશુપાલન પોલીટેકનિક, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૧૯ ના રોજ છઠ્ઠી બેચના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું.
ઢીમા એસબીઆઈ બેંકના અધિકારીઓની લાલીયાવાડીથી વિદ્યાર્થીઓ,ખેડૂતો ભારે ત્રસ્ત
આકોલી ગામની દીકરીઓને પાસબુક આપવામાં ગલ્લાતલાં
પાટણ પાલિકાની ઉલ્ટી કામગીરી વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષો વાવવાની જગ્યાએ વૃક્ષોનું નિકંદન કરાયું
વર્ષો જુના લીમડાના ઝાડોને કાપી નિકંદન કાઢી નાખવાના બનાવને લઇને પર્યાવરણ પ્રેમીઓ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ નારાજગી વ્યક્ત કરી હતી
હમારી માંગે પૂરી કરો નહીંતર ખુરશી ખાલી કરો
આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયુ
લગ્નની ખરીદી કરી પરત ફરતા પરિવારના યુવકને કાળ ભરખી ગયો
પાલનપુરના હાથીદ્રા નજીક બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
સિમ્બલ પાણી અને બેડા ગામ વચ્ચેના પ્રોટેક્શન દીવાલમાં લાખોનું કૌભાંડ
ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીની ગણના દેશભરના મોટા શક્તિપીઠમાં થાય છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર દાંતા તાલુકામાં આવેલુ છે. આ તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે.
રાજ્યસરકારે આજે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો
રાજ્યસરકારે આજે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજકોટની ખાનગી શાળાના સંચાલકોએ આ વેકેશનનો વિરોધ નોંધાવ્યો હતો.
નમામિ ગંગેની જેમ હવે નમામિ સાબરમતી અભિયાનનો પ્રારંભ
ગાંધી જયંતિ સુધી સાબરમતી નદીને સંપૂર્ણ પણે સ્વચ્છ કરાશે ઃ નદીમાં માત્ર ટ્રીટ કરાયેલુ પાણી છોડાશે ઃ નદીને નયનરમ્ય બનાવાશે ઃ રૂપાણીની ખાતરી
ભારતભરના ૮૦૦૦ સેવાકેન્દ્રો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે પ્રદર્શનો - પ્રવચનો - કાર્યક્રમો યોજાયા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરમાં ૮ લાખ વૃક્ષારોપણ કરી બ્રહ્માકુમારી બહેનોએ ગ્રીન ભારતનો સંકલ્પ લેવડાવ્યો
પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને બચાવવા ખેતરમાં સુવિચાર બોર્ડ લગાવ્યા
આજના સમયમાં લોકો હવે ઓર્ગેનિક ખેત પેદાશો પ્રત્યે વધુ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે ડીસાના એક ખેડૂતે આ મામલે એક કદમ આગળ વધીને પર્યાવરણ અને લોકોના સ્વસ્થને બચાવવા પોતાના ખેતરમાં સુવિચાર દર્શાવતા બોર્ડ લગાવ્યા છે.
સિધ્ધપુર તાલુકાના આંકવી ગામે જૂથ અથડામણ : ૧૨ ઈજાગ્રસ્ત
જૂથ અથડામણમાં બન્ને પક્ષના ૪૧ લોકો સામે ફરિયાદ નોંધાઈ
પાલનપુરમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો રૂપિયા ૨.૫૨ લાખના મુદ્દામાલની ચોરી
શિવનગર વિસ્તારમાં આવેલા મકાનને નિશાન બનાવ્યું
વિરમગામમાં પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી
અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
પાલનપુરની માવજત હોસ્પિટલમાં ૨૫ દિવસના બાળક ઉપર સર્જરી કરી પીડામુકત કરાયું
જન્મજાત ગુપ્તભાગની નળીમાં ચામડી જોડાઈ જતાં કિડનીમાં સોજો આવી ગયો હતો


