Letest News
યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક મળી
૧૯ કોલેજોને ફિક્સ ડિપોઝીટ ની રકમ રીન્યુ કરવા માટે નોટિસ ફટકારી
થરાદ-વાવ પંથકમાં આગના બે બનાવો
બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગતા અફરા તફરી
પાલનપુરમાં રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ શરૂ કરાયું
મહિલા મંડળ થી બ્રિજેશ્વર કોલોની વચ્ચે ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો અંત આવશે
પાટણ શહેરના પિતાંબર તળાવને પાલિકા દ્વારા ઉંડુ કરાશે
તળાવને આનંદ સરોવર જેવું બનાવવા લોકોની માંગ
મોદીની માત્ર ૩૧ દિનમાં જ ૮૭ જનસભા : હજુ વધુ સભાઓ થશે
ભાષણમાં રાષ્ટ્રવાદ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું ઃ ઉત્તરપ્રદેશ અને બંગાળમાં મોદીનું સંપૂર્ણ ધ્યાન ઃ યુપી, બિહાર, રાજસ્થાનમાં હજુ ઝંઝાવતી પ્રચાર થશે
વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારાએ બાલ સેવા કેન્દ્રના બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો
યુવા પત્રકાર ગોવિંદ પનારા દ્વારા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટની સાથે રાઇડર સહિતના રમકડાઓ આપવામાં આવ્યા
વાઇબ્રન્ટ વિદ્યાસંકુલ, થરાદમાં વાલી મીટિંગ અને શિક્ષણ માર્ગદર્શન સેમિનાર યોજાયો
થરાદ-ધાનેરા હાઈ-વે પર સ્થિર વાઇબ્રન્ટ વિદ્યાસંકુલમાં ગતરોજ વાલી મીટિંગ રાખીને વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.મીટિંગની શરૂઆત દીપપ્રાગટ્ય-પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
વડગામના ઉમરેચામાં આશાપુરા માતાજીનો યજ્ઞ યોજાયો
વડગામ તાલુકાના ઉમેરેચામાં આવેલા આશાપુરા માતાજીનો વાર્ષિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના ઠાકોર પરિવાર દ્વારા યજ્ઞમાં યજમાન પદે બેસી માતાજીની પૂજા અર્ચના કરી હતી.
નાથપુરામાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિરે રમેલ (જાતર) યોજાઈ
કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ના તાબામાં આવતાં નાથપુરામાં તળાવના કાંઠે વડેચિમાના બેસણા છે. અઢારે આલમની મનોકામના માઁ પૂર્ણ કરે છે. તેવું જ થરેચા પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે.
લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
અનેકવિધ સેવાકાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર લાયન્સ ક્લબ ઓફ પાટણની નોમીનેશન કમિટિની બેઠકતાજેતરમાં શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ લાયન્સ હોલ ખાતે મળી હતી.
ડીસા ગઢ ચાર રસ્તા પાસે માર્ગસૂચક બોર્ડ મૂકવા માંગ
ડીસા-ગઢ-રાણાજી મોટાવાસ ચાર રસ્તા પાસે આર.ટી.ઓ. વિભાગ જરૂરી સૂચનો દર્શાવતાં સૂચક બોર્ડ મૂકવામાં ન આવતા આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બેવટા ગામે હવન તેમજ રાત્રિ જાગરણ યોજાયો
બેવટા ગામે ચામુડા માતાજી, ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ જેવા પ્રસંગ યોજાયા હતા.બેવટા ગામે દૂધ મંડળીના મંત્રી ખાંભલ્યા પુનમાભાઈ ખેમાજીના ઘરે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી ગોગ મહારાજ તથા નકળંગ ભગવાનના હવન તેમજ રાત્રિ જાગરણ અને ભજન સત્સંગ યોજાયો હતો.
કહોડા ગામે સોસાયટીની વાર્ષિક સભા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
સિધ્ધપુર નજીક કહોડા ગામે શ્રી યોગેશ્વર ક્રેડિટ સોસાયટી અને શ્રી ઉમિયા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટીના પ્રમુખ અમૃતભાઈ કે.પટેલે જણાવ્યું કે મંડળીએ ફક્ત નફાને ધ્યાને રાખ્યો નથી
ડીસા તાલુકાના ઝેરડા દેના બેંકનું એટીએમ શોભાના ગાંઠીયા સમાન
ડીસાના ઝેરડા હાઇવે રોડ પર આવેલ દેના બેંકનું એટીએમ છેલ્લાં દસ દિવસથી બંધ જોવા મળી રહ્યુ છે
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકોના સમર કેમ્પનું સમાપન
સમર કેમ્પમાં ૨૭૯ બાળકોએ ભાગ લઈ તેમનામાં રહેલી ટેલેન્ટ બતાવી
રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ આંશિકરીતે ઘટી જતા રાહત
બપોરના ગાળામાં હજુય તીવ્ર ગરમી હોવાથી લોકો ઘરેથી બહાર ન નિકળ્યા ઃ અમદાવાદ ખાતે પારો ૪૩.૨ નોંધાયો
રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઃ નોટીસ પણ જારી થઇ
રાહુલ ગાંધીને ૧૫ દિવસમાં જવાબ આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હુકમ ઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપબાજી
ચોકીદાર ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીએ અંતે માફી માંગી
મિનાક્ષી લેખી દ્વારા તિરસ્કાર અરજી દાખલ કરવામાં આવ્યા બાદથી રાહુલને માફી માંગવી પડી ઃ હજુ માફી શબ્દના પ્રયોગ સાથે એફિડેવિટ કરવી પડશે
આજનો દિવસ # ૧ મે
આજ નો દિવસ


