કંબોઈ ચોકડી પાસેથી એક ઘાયલ કપિરાજ મળ્યા

કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પાસે આવેલ કેનાલ પાસે એક કપિરાજ ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા. ત્યારે કંબોઈ ગામના ગૌરક્ષક રામસિંહ અમરસિંહ સોલંકી દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી

Letest News

સદારામ બાપાના નશ્વરદેહને અગ્નિદાહ આપતા ચિતામાં પ્રતિમા ઉપસી આવી

૧૧૧ વર્ષે લોકોની સેવા આપી દેહ ત્યાગ કરીને દેવલોકની વાટ પકડી વસમી વિદાય આપતા શ્રધ્ધાળુઓ દુઃખી

Read More

બળવંતસિંહ રાજપૂત પ.પૂ.સંત સદારામ બાપાના દર્શનાર્થે દોડી આવ્યા

ઉત્તર ગુજરાતના ઓલિયા સંત પ.પૂ. સદારામ બાપા જેમણે ૧૧૧ વર્ષે ઠાકોર સમાજ તેમજ બીજી અન્ય સમાજોમાં સેવા આપી.

Read More

USAમાં ઇમિગ્રેશનના નિયમોમાં થશે ફેરફાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે.

Read More

કસ્ટડી દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન પર ભારે અત્યાચાર

અભિનંદનને સ્ટ્રોંગ રૂમમાં રાખીને ઘણી માહિતી કઢાવવા માટે પ્રયાસ કરાયા હતા ઃ આંખ પર પાટા બાંધીને આકરી પુછપરછ થઈ ઃ માર પણ મરાયો હતો

Read More

આતંકીઓની નજર હવે ભારતીય વાયુસેનાના 2 એરબેઝ પર

સરકારના સૂત્રો ઇન્ટેલિજેન્સ ઇનપુટ મળ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ જાણકારી મળી છે કે, આતંકી આ વખતે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને નિશાન બનાવી શકે છે.

Read More

હું ધરપકડથી ડરતો નથી: કમલ હાસન

કમલ હાસનના નાથૂરામ ગોડસે પર વિવાદિત નિવેદન આપ્યા બાદ થઇ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે અહીં એરપોર્ટ પર કહ્યું કે, હું ધરપકડથી ડરતો નથી. તેમને મારી ધરપકડ કરવા દેવી જોઇએ.

Read More

અમદાવાદમાં આવતીકાલથી મેટ્રો ટ્રેન દોડશે...

4 માર્ચના રોજ જ્યારે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ અમદાવાદમાં થયો હતો, ત્યારે તેની સફર નાની હતી. 4 માર્ચે માત્ર અમદાવાદમાં વસ્ત્રાલથી ગામથી એપેરલ પાર્ક સુધીની જ મેટ્રોની શરૂઆત થઈ હતી. પરંતુ હવે મેટ્રોની સેવા વધુ એક સ્ટેશન સુધી વિસ્તરી છે. હવે અમરાઈવાડી સ્ટેશનથી પણ મેટ્રોની સેવા શૂર થશે.

Read More

કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ?

કરીના કપૂર અને સૈફ અલી ખાન તાજેતરમાં જ મુંબઈના એક ક્લિનિક બહાર દેખાયા હતા. સૈફીનાની આ મુલાકાત પછી કરીના ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

Read More

ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો

ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. પરંતુ ભારતીય ટીમની જાહેરાત સાથે આગામી વિશ્વ કપ-2019નું કાઉનડાઉન પણ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ દ્વારા આજે વિશ્વ કપ માટે ભારતના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

Read More

OLAનું ક્રેડિટ કાર્ડ લોન્ચ......

એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે.

Read More

ભારતમાં દર હજારે 47.8 બાળકોનો મૃત્યુ આંક..

ભારતમાં સૌથી વધુ બાળમૃત્યુ દર આસામમાં જોવા મળ્યો. ગોવા રાજ્યની સરખામણીમાં આસામમાં બાળમૃત્યુ દર સાત ઘણો વધારો જોવા મળ્યો.

Read More

ગુજરાતમાં બનતા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ...

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય, પણ અહી ઠેર ઠેર દારુ પીવાય છે, વેચાય છે, ખરીદાય છે તેવા પુરાવા છાશવારે મળતા રહે છે. દેશી દારૂ બનાવતી અનેક ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડતી હોય છે, પણ મહેસાણામાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

Read More

જમીનમાં ગંધકની ઊણપ વર્તાવાનાં કારણો...

સામાન્ય રીતે હલકા પોતવાળી રેતાળ જમીનો કરતાં ભારે પોતવાળી માટીયાળ જમીનોમાં કુલ ગંધકનો જથ્થો વધારે હોય છે. જમીનમાં મોટાભાગે ઉપલા પડમાં ગંધકની માત્રા વધુ હોય છે

Read More

કાચા માલનું પ્રાથમિક પ્રોસેસિંગ કરીને......

ખેતીમાં પણ હાલના સમયમાં ઉત્પાદન ખર્ચ ખૂબજ વધારે થઈ ગયો છે. અગાઉ ખેતીમાં એટલો ખર્ચ નહોતો જેટલો આજે કરવો પડે છે. જેમકે ખાતર, દવા છંટકાવ, મજુર ખર્ચ વગેરે જેનાથી ખેડૂત ભાઈઓને આર્થીક રીતે ખુબ મોટું નુકસાન થાય છે.

Read More

Paytmએ લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ

પેટીએમએ એક નવા પ્રકારનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ માટે કંપનીએ સિટીબેન્ક સાથે ભાગીદારી કરી છે. શોપિંગ સંબંધિત આમાં ઘણી ઓફર્સ હશે. તેને યુનિવર્સલ અનલિમિટેડ કેશબેકના નામથી પ્રચાર કરવામાં આવશે.

Read More

રિઝર્વ બેન્કે આર્થિક સ્થિતિ સુધારવા વ્યાજ દર ઘટાડવાની....

હાલમાં અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક સુસ્તીની સ્થિતિમાં સુધારો કરવા રિઝર્વ બેન્કે જૂનની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની આવશ્યક્તા છે,

Read More

કોહલીએ તોડ્યું મૌન

30 મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વિશ્વ કપ માટે દરેક ટીમોએ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયાએ પણ 15 એપ્રિલની પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

Read More