Letest News
પાટણના એસ.ટી.ડેપો માર્ગ પર વાહન પલ્ટી ખાતા એક શખ્સ ઘવાયો
પાટણ શહેરના માર્ગો પરથી પુરઝડપે પસાર થતાં વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. તો ક્યારેક ગફલતભરી રીતે વાહન હંકારતા વાહનચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પોતાના વાહનો રોડ પર પલ્ટી ખાતા હોવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.
ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી બતાવ્યો
અકબરના દરબારમાં નવ રત્નો ઉપરાંત દરેક કામના નિષ્ણાતો હાજરી આપતા હતા. શામળદાસ આવા જ એક દોરડા નિષ્ણાત હતા. એ દોરડા વણવામાં આખા દેશમાં નંબર વન હતા.એક દિવસ એક વેપારી પરદેશથી આવ્યો.
આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન જોન અબ્રાહમ ઇજાગ્રસ્ત
ડૉકટરે લગભગ 20 દિવસ આરામ કરવાની સલાહ આપી
ન જાતિ, ન ગઠબંધન, માત્ર મોદી મેજિક
લોકસભા ચૂંટણીનાં પરિણામોએ આ વખતે ગઠબંધનના રાજકારણને ઊંડી ગર્તામાં ધકેલી દીધું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં જ્યાં વિપક્ષી દળ ગઠબંધન કરીને ભાજપ વિરુદ્ઘ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તે તમામ સમીકરણો પરિણામોમાં પીએમ નરેન્દ્ર મોદીના જાદુ સામે ધરાશાયી થઈ ગયાં છે.
પાણીની વિતરણ વ્યવસ્થાનો અભાવ ઢીમા અને ભાખરી ગામમાં પીવાનાં પાણી માટે રઝળપાટ
આંબેડકરનગરના ટાંકામાં વીજ કનેક્શન જ નથી
મણિરત્નમ સાથે કામ કરવાની હોવાનું ઐશ્વર્યા રાયે સ્વીકાર્યું
ઐશ્વર્યા રાય બચ્ચને પોતે જ આ વાતની પુષ્ટિ આપી છે કે, તે મણિરત્નમની ફિલ્મમાં કામ કરવાની છે. જોકે મણિરત્નમે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી.
૧૦૮ ના પાયલટની પ્રમાણિકતાની માનવતા મહેંકી ઉઠી
આજના સમયમાં અમુક વ્યક્તિઓ વગર મહેનતે રૂપિયા કમાવવા માટે ચોરીઓ લૂંટ કે નવાનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ ચિત્રાસણીના ૧૦૮ ઈ .એમ .ટી મોહસીનખાન ચૌહાન અને વડગામના રહેવાસી ૧૦૮ના પાયલોટ મહેન્દ્રભાઇએ એક પ્રમાણિક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
રાધનપુર બનાસ નદીના પુલ પર અકસ્માત : એક મહિલાનું મોત
પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગ ઉપર અવારનવાર બની રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને અનેક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો આપી અકસ્માતોના બનાવોને રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે.
નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી?
આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે
ચૂંટણી પરિણામોમાં ફરી નોટાનો દબદબો યથાવત
૨૬ લોકસભા બેઠકો પૈકીની ૧૭ બેઠક પર નોટામાં દસ હજારથી વધુ અને ચાર બેઠકમાં ૨૦ હજારથી વધારે મત
બંગાળમાં ચિંતાતુર મમતા પણ આજે બેઠક યોજવા માટે તૈયાર
હવે મમતા બેનર્જી અગાઉના પ્રદર્શનને જાળવી રાખવામાં નિષ્ફળ ઃ મમતાના ગઢમાં ભાજપે ૧૮ સીટો જીતી લીધી
ગુજરાત બોર્ડના ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે.
આજનું રાશિ ફળ 25-05-2019
આપની આજ
આજનો દિવસ #૨૫ મે
આજનો દિવસ
સુરત: બિલ્ડીંગમાં આગ લાગતા જીવ બચાવવા વિદ્યાર્થીઓએ મારી છલાંગ, 10ના મોતની આશંકા
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા....
ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે.
UPમાં અખિલેશ યાદવે માયાવતીને આપી દીધી સંજીવની!
લોકસભાની ચૂંટણી પરિણામોમાં એસપી અને બીએસપીનું ગઠબંધન ફ્લોપ રહ્યું છે. આ ગઠબંધનને આશા પ્રમાણે બેઠકો મળી નથી.
PM મોદીએ લીધા અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ
લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાર્ટીના સ્થાપક સભ્ય એવા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા.


