ન જાતિ, ન ગઠબંધન, માત્ર મોદી મેજિક
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-25 11:43:11
- Views : 456
- Modified Date : 2019-05-25 11:43:11
લોકસભા ચૂંટણીનાં પરિણામોએ આ વખતે ગઠબંધનના રાજકારણને ઊંડી ગર્તામાં ધકેલી દીધું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં જ્યાં વિપક્ષી દળ ગઠબંધન કરીને ભાજપ વિરુદ્ઘ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તે તમામ સમીકરણો પરિણામોમાં પીએમ નરેન્દ્ર મોદીના જાદુ સામે ધરાશાયી થઈ ગયાં છે. ના ગઠબંધન ચાલ્યું કે ના જાતિના દાવ ચાલ્યા. બધા પર મોદી ભારે પડ્યા છે. એવાં ઘણાં કારણો છે જેને લઈને ભાજપના નેતૃત્વવાળા એનડીએએ ફરી એક વખત દેશમાં ભગવો લહેરાવી દીધો છે. આવો, એ કારણોનું વિશ્લેષણ કરીએ ઃમજબૂત નેતાની છબિપીએમ નરેન્દ્ર મોદીની મજબૂત નેતાની છબિએ આખા દેશમાં તેમને સર્વમાન્ય નેતા તરીકે રજૂ કર્યા, નોટબંધી, જીએસટી અને આતંકવાદ વિરુદ્ઘ તેમના કડક નિર્ણયથી દેશમાં તેમની છબિ એક મજબૂત નેતાની બની. વિપક્ષ મોદી સામે લાચાર દેખાવા લાગ્યો. પરિણામોમાં મોદીની મજબૂત છબિનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે.જાતિવાદ તૂટ્યો, કામ બોલ્યુંયુપી, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં વિપક્ષી દળોનાં ગઠબંધનો નાદારીની હદે નિષ્ફળ રહ્યાં. જાતિના નામ પર ચલાવાયેલાં ગઠબંધનોને આ રાજ્યોમાં કશું ય મહ¥વ ન મળ્યું. જનતાએ કેન્દ્ર સરકારની યોજનાઓના પક્ષમાં જોરદાર વોટિંગ કર્યુ. આ બધાં રાજ્યોમાં જાતિનાં બંધનો તૂટી ગયાં.રાષ્ટ્રવાદનો નારોચૂંટણીઓમાં પીએમ મોદીએ રાષ્ટ્રવાદનો નારો આપ્યો હતો. લગભગ તમામ ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો. આતંકીઓ વિરુદ્ઘ તેમની સરકારનાં કડક પગલાંનો ઉલ્લેખ કર્યો. જનતામાં પીએમ મોદીની આ અપીલ કામ કરી ગઈ અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૧૪ના પ્રદર્શનથી પણ આગળ નીકળી ગઈ.બાલાકોટ એરસ્ટ્રાઇકની અસરપુલવામા આતંકી હુમલા બાદ વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાસુયેનાની એરસ્ટ્રાઇકે દેશમાં પીએમ મોદીની છબિ વધુ મજબૂત કરી દીધી. જે રીતે ભારતીય વાયુસેનાને સરકારે છૂટ આપી અને તે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશના આતંકીઓના કેમ્પને નષ્ટ કરી દીધા તેનાથી દેશમાં પીએમ નરેન્દ્ર મોદીની આતંક વિરુદ્ઘ એક્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી. ચૂંટણીઓ દરમ્યાન પીએમ મોદીએ આ હુમલાને ખૂબ વટાવ્યો અને મજબૂત સરકાર દ્વારા વિપક્ષ પર નિશાનો સાધ્યો.બ્રાન્ડ મોદીલોકસભા ચૂંટણી ૨૦૧૯માં પીએમ નરેન્દ્ર મોદી પોતાની પાર્ટી અને ગઠબંધન માટે બ્રાન્ડ તરીકે ઉભર્યા. ન માત્ર બીજેપી માટે, પરંતુ એનડીએ માટે પણ પીએમ મોદીએ ફરી ફરીને મત માંગ્યા. એનડીએ ગઠબંધનમાં સામેલ તમામ ૩૬ પક્ષોએ પીએમના નામનો ખૂબ ઉપયોગ કર્યો. ત્યાં સુધી કે કેટલીય સીટો પર એનડીએ ઉમેદવારો વડાપ્રધાન મોદીના નામ પર વોટ માંગતા જોવા મળ્યા.જનહિત યોજનાઓનો ફાયદોકેન્દ્રીય યોજનાઓ આયુષ્માન ભારત, ઉજ્જવલા, કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલયોના નિર્માણ જેવી યોજનાઓને જમીની સ્તર પર ભાજપના પક્ષમાં મતદારોને એનડીએ તરફ વાળવામાં મોટી સફળતા મેળવી. આ યોજનાઓનું જમીની સ્તર પર કાર્યાન્વયન અને તેમાં ભ્રષ્ટાચાર ન થવો એ પણ એનડીએના પક્ષમાં ગયું. વડાપ્રધાન મોદીએ પણ પોતાના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રની આ યોજનાઓનો ખૂબ ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી પરિણામમાં ભાજપને તેનો ખૂબ ફાયદો મળતો દેખાયો.દરેક રાજ્ય માટે અલગ સમીકરણભાજપે લોકસભા ચૂંટણીમાં દરેક રાજ્ય માટે અલગ-અલગ રણનીતિ બનાવી હતી. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક ઉપરાંત ઓડિશામાં બીજેપી અલગ-અલગ રણનીતિ બનાવીને ઉતરી. બંગાળમાં બીજેપીની રણનીતિ બેહદ કારગત રહી અને રાજ્યમાં પાર્ટીએ મમતા બેનર્જીના કિલ્લામાં ગાબડાં પાડવામાં સફળતા મેળવી. તે ઉપરાંત યુપી અને બિહારમાં એનડીએએ ગઠબંધનને મોટા અંતરથી માત આપવામાંસફળરહી.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને ભારે જીત નોંધાવી.સહયોગીઓને મહ¥વ૨૦૧૪ની ચૂંટણીઓ બાદ આ ચૂંટણીમાં પણ ભાજપે પોતાના સહયોગીઓને પૂરતું મહ¥વ આપ્યું. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે જૂના મતભેદ ભુલાવીને પાર્ટી લોકસભા ચૂંટણીમાં તેની સાથે લડી. તે ઉપરાંત બિહારમાં જેડીયુને પોતાની જીતેલી સીટો પણ આપી દીધી. બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપને તેનો લાભ મળ્યો. તે ઉપરાંત ભાજપે પૂર્વ ર્ભરતમાં કેટલાય પક્ષો સાથે ગઠબંધન કરીને જીત સુનિશ્ચિત કરી.યુપી અને બંગાળની તૈયારી પહેલેથી શરૂ કરીઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની ગુસપુસ શરૂ થતાં પહેલાં જ ભાજપે રાજ્યમાં ૫૦+ બેઠકો માટે કોશિશ શરૂ કરી દીધી. ભાજપને પહેલેથી જ અંદાજો હતો કે યુપીમાં સપા-બસપા ગઠબંધન શરૂ કરી શકે છે. પાર્ટીએ રાજ્યમાં કેન્દ્રની જનહિત યોજનાઓનો પૂરો પ્રચાર કર્યો અને એ કોશિશ કરી કે તેનો લાભ બધાને મળે. પાર્ટીની આ રણનીતિ કામ કરી ગઈ. પશ્ચિમ બંગાળ માટે બીજેપીએ ૨૦૧૭માં ઓડિશા બાદથી જ તૈયારી શરૂ કરી દેવાઈ હતી. પશ્ચિમ બંગાળમાં બીજેપીની તૈયારી કામ કરી ગઈ અને પાર્ટીએ મમતાના ગઢના કાંગરા ખેરવી દીધા.વિપક્ષવિકલ્પવિહીનપીએમ નરેન્દ્ર મોદી સામે વિપક્ષ સાવ વિકલ્પહીન રહ્યો. વિપક્ષ પાસે પીએમ મોદીની ટક્કરનો કોઈ નેતા ન હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી સામે કમતર સાબિત થયા. તે ઉપરાંત વહેંચાયેલો વિપક્ષ મોદી સામે પડકાર જ ન બની શક્યો. વિપક્ષમાં આંતરિક ફાટફૂટ મોદી સામે પડકાર ઊભો ન કરી શક્યા.રાહુલની છબિ મોદી સામે કમજોરકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબિ પીએમ મોદી સામે બેહદ કમજોર સાબિત થયા. લોકસભા ચૂંટણી શરૂ થયા બાદ જોકે કોંગ્રેસ રાહુલ ગાંધીને પીએમ મોદીની ટક્કરમાં ઊભા કરવાની કોશિશ કરી હતી, પરંતુ પીએમની ભાષણ શૈલી, લોકો સાથે જોડાઈ શકવાની આવડત સામે રાહુલ ગાંધી ક્યાંય ટકી શક્યા નહીં
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 6
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 53
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 75
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 58
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 59
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 69
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 77
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 65
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 69
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 71
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 50
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 54
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 71
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 71
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 60
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 60
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 60
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 90
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 80
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 73
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 54
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 528
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 168
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 67
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 120
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 70



