ગુજરાત
Recent News of ગુજરાત
કોંગ્રેસ ભ્રમ ફેલાવીને વોટ બેંક માટે રાજનીતિ કરે છે
દલાલોને દૂર કરી પુરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્સાઈ એકમાત્ર નરેન્દ્ર મોદીએ રાખી છે ઃ સર્વાંગી વિકાસ કરાયો
બોર્ડર નજીક આવેલ સેલ્ફી પોઇન્ટ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ૧૧ વર્ષિય માસુમનું મોત
મૃતક બાળક ભાભર તાલુકાના ગાંગુણનો હતો
બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો
હવામાન વિભાગ દ્વારા આપેલી કમોસમી વરસાદની આગાહી ને લઇ ખેડૂત વર્ગમાં ચિંતા
પાટણમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
રથયાત્રામાં લોકસભા બન્ને ઉમેદવારો એકજ સાથે પહોંચ્યા દર્શને પાટણમાં ભરત અને (લક્ષ્મણ) જગદીશ ભગવાન રામના સારથી બન્યા
ધાનેરાના નેનાવા ગામ પાસે ચોખાના કટ્ટા ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયુ
પોલીસે બીન વારસી બતાવી જીપડાલાને કબ્જે લીધુ પરંતુ આરોપી ફરાર
ભારત દેશને મહાસત્તા બનવાનો સમય આવી ગયો છે ઃ અમિત શાહ
ડીસામાં અમિત શાહની જંગી જાહેર સભા યોજાઈ
થરાદ મતવિસ્તારના લોકોની મુશ્કેલી દુર કરવા માટે મેં કયારે તડકો છાંયડો જાયો નથી ઃ પરબતભાઈ પટેલ
થરાદ તાલુકાના પ્રજાજનોને મળવા માટે પાંચ વર્ષમાં ઓફિસ શું છે મને ખબર જ નથી મારા પ્રજાજનોની ઝુંપડી એજ મારી ઓફિસ ઃ પરબતભાઈ પટેલ
જીઈબીની બેદરકારી વીજવાયરો ઝુલતા હોવાથી ઢીમા ચારસ્તા નજીક ઘાસ ભરેલી ગાડી સાથે આગની દુર્ઘટના ટળી
સરહદી વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વાવ અને ટડાવ ખાતે ઘાસચારાની વ્યવસ્થા માટે ઘસડેપો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારે ત્રણ ગાડી ઘાસ માવસરી જઈ રહી હતી.
થરાદમાં ચોરી કરવા આવેલ ગેંગને થરાદ પોલીસે ઝડપી
કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી અગાઉ કરેલી ચોરીઓની કબુલાત સામે આવી દિદરડા હત્યા કેશમાં પોલીસ બાતમીદારને ઈનામ આપશે તેમજ ગુપ્ત રાખવામાં આવશે. પી.એસ.આઈ કે.કે. રાઠોડની રાત-દિવસ કામગીરીથી થરાદની પ્રજામાં આનંદ
ડીસામાં રામનવમી નિમિત્તે શ્રીરામની શોભાયાત્રા નીકળી
હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે ત્યારે દર વર્ષે ડીસા ખાતે પણ રામ નવમી પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવે છે.
અમીરગઢ બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો
અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ, બી.એસ.એફ. તથા એસ.એસ.સી. ના સંયુક્ત વાહન ચેકિંગ દરમ્યાન રૂ.૨૮,૦૧,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો.
ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ
સ્વાતંત્ર્ય ભારતના કાયદા પ્રધાન, સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન એવા મહામાનવ ડા.ભીમરાવ સાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મજયંતિ નિમિત્તે
ડીસામાં સાંઈ જન્મોત્સવ યોજાયો
ડીસા શહેરમાં સાંઈ જન્મોત્સવની સાંઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના હાર્દસમાં વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલા સાંઈ જન્મોત્સવમાં ડીસા સહિત આસપાસના વિસ્તારની જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી હતી.
લાખણીમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા સંત રાજારામજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ સંત શ્રી રાજા રામજીનો જન્મ રામનવમીના પાવન દિવસે રાજસ્થાનના શિકારપુરા ગામે થયો હતો
લાખણીમાં અર્બુદા મંડળી દ્વારા વીજકરંટથી મૃત્યુ પામનારના પરિવારને સહાયનો ચેક આપ્યો
લાખણીમાં કામ કરતી ધી અર્બુદા ક્રેડિક કો.ઓ. નામની મંડળી દ્વારા સભાસદોના વીમા લેવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય અગાઉ લાખણી તાલુકાના પેપરાળ ગામના પટેલ જગમાલભાઈ નાગજીભાઈનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું
મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ
ડીસા તાલુકાના મુડેઠા ગામે ગતરોજ શ્રી સધી મેલડી માતાની રમેલ યોજવામાં આવી હતી. ચૈત્ર જેવા માસ અને આ માસ એટલે દેવીઓનો પવિત્ર માસ કહેવાતો હોય છે.
વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ
વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ
અમીરગઢ ખાતે ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું
વડોદરાના ઉદારવાદી રાજવી સયાજીરાવ ગાયકવાડે એ વખતે બાબા સાહેબને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા શિષ્યવૃત્તિ આપી મદદ કરી હતી.
શંખેશ્વર ૧૦૮ ભક્તિ વિહારના ઉપક્રમે મુનિરાજ નયનશેખર વિ.મ.સા.નો રપમાં જન્મદિવસની ઉજવણી કરાઈ
ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિ.મ.સાના રપમાં જન્મદિવસની ભવ્યાભિભવ્ય ઉજવણી કરાઈ.


