ગુજરાત

ડીસામાં-વધુ-એક-ચીલ-ઝડપ

પૂજા કરી પરત ફરતા શખ્સનો સોનાનો દોરો લૂંટાયો

Recent News of ગુજરાત

કોંગ્રેસ ભ્રમ ફેલાવીને વોટ બેંક માટે રાજનીતિ કરે છે

દલાલોને દૂર કરી પુરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્સાઈ એકમાત્ર નરેન્દ્ર મોદીએ રાખી છે ઃ સર્વાંગી વિકાસ કરાયો

Read More

બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો

હવામાન વિભાગ દ્વારા આપેલી કમોસમી વરસાદની આગાહી ને લઇ ખેડૂત વર્ગમાં ચિંતા

Read More

પાટણમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

રથયાત્રામાં લોકસભા બન્ને ઉમેદવારો એકજ સાથે પહોંચ્યા દર્શને પાટણમાં ભરત અને (લક્ષ્મણ) જગદીશ ભગવાન રામના સારથી બન્યા

Read More

ધાનેરાના નેનાવા ગામ પાસે ચોખાના કટ્ટા ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયુ

પોલીસે બીન વારસી બતાવી જીપડાલાને કબ્જે લીધુ પરંતુ આરોપી ફરાર

Read More

ભારત દેશને મહાસત્તા બનવાનો સમય આવી ગયો છે ઃ અમિત શાહ

ડીસામાં અમિત શાહની જંગી જાહેર સભા યોજાઈ

Read More

થરાદ મતવિસ્તારના લોકોની મુશ્કેલી દુર કરવા માટે મેં કયારે તડકો છાંયડો જાયો નથી ઃ પરબતભાઈ પટેલ

થરાદ તાલુકાના પ્રજાજનોને મળવા માટે પાંચ વર્ષમાં ઓફિસ શું છે મને ખબર જ નથી મારા પ્રજાજનોની ઝુંપડી એજ મારી ઓફિસ ઃ પરબતભાઈ પટેલ

Read More

જીઈબીની બેદરકારી વીજવાયરો ઝુલતા હોવાથી ઢીમા ચારસ્તા નજીક ઘાસ ભરેલી ગાડી સાથે આગની દુર્ઘટના ટળી

સરહદી વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વાવ અને ટડાવ ખાતે ઘાસચારાની વ્યવસ્થા માટે ઘસડેપો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારે ત્રણ ગાડી ઘાસ માવસરી જઈ રહી હતી.

Read More

થરાદમાં ચોરી કરવા આવેલ ગેંગને થરાદ પોલીસે ઝડપી

કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી અગાઉ કરેલી ચોરીઓની કબુલાત સામે આવી દિદરડા હત્યા કેશમાં પોલીસ બાતમીદારને ઈનામ આપશે તેમજ ગુપ્ત રાખવામાં આવશે. પી.એસ.આઈ કે.કે. રાઠોડની રાત-દિવસ કામગીરીથી થરાદની પ્રજામાં આનંદ

Read More

ડીસામાં રામનવમી નિમિત્તે શ્રીરામની શોભાયાત્રા નીકળી

હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે ત્યારે દર વર્ષે ડીસા ખાતે પણ રામ નવમી પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવે છે.

Read More

અમીરગઢ બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો

અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ, બી.એસ.એફ. તથા એસ.એસ.સી. ના સંયુક્ત વાહન ચેકિંગ દરમ્યાન રૂ.૨૮,૦૧,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો.

Read More

ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ

સ્વાતંત્ર્ય ભારતના કાયદા પ્રધાન, સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન એવા મહામાનવ ડા.ભીમરાવ સાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મજયંતિ નિમિત્તે

Read More

ડીસામાં સાંઈ જન્મોત્સવ યોજાયો

ડીસા શહેરમાં સાંઈ જન્મોત્સવની સાંઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના હાર્દસમાં વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલા સાંઈ જન્મોત્સવમાં ડીસા સહિત આસપાસના વિસ્તારની જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી હતી.

Read More

લાખણીમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા સંત રાજારામજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ સંત શ્રી રાજા રામજીનો જન્મ રામનવમીના પાવન દિવસે રાજસ્થાનના શિકારપુરા ગામે થયો હતો

Read More

લાખણીમાં અર્બુદા મંડળી દ્વારા વીજકરંટથી મૃત્યુ પામનારના પરિવારને સહાયનો ચેક આપ્યો

લાખણીમાં કામ કરતી ધી અર્બુદા ક્રેડિક કો.ઓ. નામની મંડળી દ્વારા સભાસદોના વીમા લેવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય અગાઉ લાખણી તાલુકાના પેપરાળ ગામના પટેલ જગમાલભાઈ નાગજીભાઈનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું

Read More

મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ

ડીસા તાલુકાના મુડેઠા ગામે ગતરોજ શ્રી સધી મેલડી માતાની રમેલ યોજવામાં આવી હતી. ચૈત્ર જેવા માસ અને આ માસ એટલે દેવીઓનો પવિત્ર માસ કહેવાતો હોય છે.

Read More

વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ

વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ

Read More

અમીરગઢ ખાતે ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

વડોદરાના ઉદારવાદી રાજવી સયાજીરાવ ગાયકવાડે એ વખતે બાબા સાહેબને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા શિષ્યવૃત્તિ આપી મદદ કરી હતી.

Read More

શંખેશ્વર ૧૦૮ ભક્તિ વિહારના ઉપક્રમે મુનિરાજ નયનશેખર વિ.મ.સા.નો રપમાં જન્મદિવસની ઉજવણી કરાઈ

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિ.મ.સાના રપમાં જન્મદિવસની ભવ્યાભિભવ્ય ઉજવણી કરાઈ.

Read More