Letest News
લોકડાઉનના ૩૯ દિવસમાં જિલ્લામાં ૪૧૯૭ બાળકો જન્મ્યા
૨૬૨૯ ખાનગી દવાખાનાઓમાં જ્યારે ૧૫૮૬ સરકારી દવાખાનાઓમાં બાળકો જન્મ્યા
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ફૂડ વિભાગના દરોડા
આ સામાન ગ્રાહકોને વેચવામાં ના આવે તે માટે ઇકબાલગઢ અને અમીરગઢ પંથકમાં પણ ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
ડીસાના મહિલા તરફથી થર્મલ ગન અર્પણ કરાઈ
રાજ્ય માં અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા કંઈકને કંઈક સહાય આપવામાં આવી રહી છે
પાલનપુર પાલિકામાં કોંગ્રેસના બહિષ્કાર વચ્ચે પાલિકાની સાધારણ સભા મળી
પાલિકાની સભામાં કોંગ્રેસના એક સભ્યને બાદ કરતા તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા
ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના તમામ માર્ગો પર કડક ચેકીંગ
પોલીસ દ્વારા ઘરમાં રહેવા જણાવવામાં આવે છે
ગુજરાતના પ્રવાસનને જીવંત રાખવા પ્રવાસન નિગમના પી.આર. નીકી કથિરીયાની અનોખી પહેલ
નીકી કથિરીયા રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોને પેઈન્ટિંગ્સના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરા પોલીસ
ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે
બનાસકાંઠામાં આજાવાડા પ્રા.શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી
થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ લોકડાઉન મામલે ગંભીર બેદરકારી દાખવી છે
ગબ્બર ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ
મંદિરમાં રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું
પરપ્રાંતિયને વતન જવા છૂટ ઃ બનાસકાંઠાની સરહદ પર લોકોની કતાર
રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી
બનાસકાંઠામાં રેડ ઝોન બાદ કોરોના વાયરસના ૪૫૦ સેમ્પલ લેવાયા
ભણસાલી કોવિડ હોસ્પિટલ અને પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ હોસ્પિટલમાં ૪૫૦ જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા
બનાસકાંઠામાં કોરોના વાયરસની લડાઈમાં શિક્ષકો આવ્યા સામે
પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણીક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨.૪૬ કરોડની માતબર રકમનું દાન કરાયું
બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા..
પાલનપુરના વાસણી ગામના વધુ પાંચ લોકોને કોરોના પોઝીટીવ..
પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા ડો. મીતાબેન કથેરીયા ને હજારો વંદન
પાટીદાર સમાજ ના કોરોના ના યોધ્ધા ડો. મીતાબેન કથેરીયા ને હજારો વંદન
અમીરગઢ માં આરોગ્ય સેતુ એપ માં કોરોના પોઝીટીવ
એક કિલોમીટરના અંતરમાં કોરોનાનો એક કેસ
શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કોરોનાના કરોડો કેસ બહાર આવશે ?
શું વિશ્વમાં ઘનિષ્ઠ ટેસ્ટિંગ થાય તો કોરોનાના કરોડો કેસ બહાર આવશે ?
પાલનપુરના વાસણી અને ગઢના ૧૬ લોકોના કોરોના સેમ્પલ લેવાયા
ગઢના કે જેઓ બહારથી આવેલા હોય તેમજ આરોગ્યની કામગીરીમાં આવતા રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા
તાવડિયાની ર૦ વર્ષીય યુવતિ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાઈ
જયાં સોળ દિવસની તબીબી સારવાર બાદ યુવતિને રજા આપવામાં આવી હતી
સાબરવાસીઓ આનંદો ઃ જિલ્લામાં ત્રણેય કોરોના દર્દી સ્વસ્થ
આરોગ્ય વિભાગના સ્ટાફ અને તબીબોના અથાગ પ્રયાસોનું પરીણામ આવ્યું


