ગાંધીનગરનું સચિવાલય એટલે ઘરડાઓનું ઘર ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 17:16:53
  • Views : 521
  • Modified Date : 2020-06-11 17:16:53

ગાંધીનગરનું સચિવાલય એટલે ઘરડાઓનું ઘર ?

દેશમાં આપણે ત્યાં ૫૮ વર્ષની વયે નિવૃત્તિએ રિટાયર્ડ કરી દેવામાં આવે છે. આ રિટાયર્ડના કારણે  આવનારી  પેઢીને  પણ  નોકરી  અને  રોજગારી  મળે  તે  પણ  દૃઢ  આશય  હોય  છે ત્યારે હાલ કેન્દ્ર સરકાર કરતાં રાજ્ય સરકારમાં     સનદી     અધિકારીઓ,     આઈપીએસ,  આઈએએસથી  લઈને  અનેક   કર્મચારીઓનું   ઘરડાઘર   હાલ   સચિવાલય  બની  ગયું  હોય  તેવું  લાગે  છે  ત્યારે  રિટાયર્ડ  બાદ  પણ  મેં  ભી  જવાન  હું  અને  જે ઓફિસમાં મારેલો સાહેબનો રોફ હજુ જતો નથી  ત્યારે  કહેવત  છે  કે  ઉતરેલા  અમલદાર  કોડીનો  પણ  ઉતરે  શું  કામ.  જેથી  રિટાયર્ડ  બાદ  સરકાર દ્વારા એક્ષટેન્શનથી લઈને મોટાભાગના રિયાયર્ડ   થયેલા   કર્મચારીઓને   તેમના   મૂળ   પગારથી અમુક ટકા પ્રમાણેના પગારે રાખવામાં આવે  છે  ત્યારે  આના  કારમે  બેરોજગારી  પણ  વધી છે અને આજના નવ યુવાનોને નોકરી પણ મળતી નથી ત્યારે હરહંમેશ સરકારી તંત્ર ઉપર કબ્જા જમાવેલા રહે છે.રિટાયર્ડ થયા બાદ અનેક ઉચ્ચ નેતાઓ તથા અધિકારીઓને   સેવા   અને   ચાપલુસી   કરેલી    કહો    અટેલે    મોટાભાગના    ગોઠવાઈ  જાય  છે  ત્યારે  હાલ  એવા  રિટાયર્ડ થઈ ગયેલા પીએ, પીએસનો રાફડો  ફાટ્યો  છે.  ૫  થી  ૧  વર્ષ  સુધી  ગમે  તે  બોર્ડ  નિગમો  અથવા  નગર  પાલિકા,    જિલ્લા    પંચાયત,    કોર્પોરેશનમાં    અડિંગો  જમાવી  દીધો  છે  ઘણીવાર  ચર્ચા  થાય  એટલે જણાવે છે કે ૩૫ વર્ષ સરકારમાં સેવા કરી અને રિટાયર્ડ બાદ પણ હજુ ૮ વર્ષથી સરકારની સેવા કરી રહ્યો છું. ત્યારે ભાઈ આ સેવાની વાત ક્યાંથી આવી. તગડો પગાર, તગડું ભથ્થુ અને પેઢીઓ ચાલે તેટલું ભેગું કરવા છતાં સેવા. વાહ રે  વાહ  ત્યારે  સચિવાલય  હાલ  આઈપીએસ,  આઈએસ્એસથી  લઈને  ડીજીપી  સુધીના  ઉચ્ચ  હોદ્દા  પર  બિરાજમાન  અધિકારીઓ  રિટાયર્ડ  થયા  બાદ  પણ  એક્સટેન્શન  ઉપર  ચાલી  રહ્યાં  છે  આના  કારણે  ભણેલા  ગણેલા  નવયુવાનો  તમામ   ડિગ્રીઓ,   કાબેલિયતો   હોવા   છતાં   સરકારી નોકરી એ સપનું રહી જાય છે ત્યારે જે અધિકારીઓ, કર્મચારીઓ રિટાયર્ડ બાદ લેવામાં આવે છે તેને કારણે નવયુવાનોને નોકરી મળતી નથી.  ત્યારે  રાજ્ય  સરકારે  સેક્શન  અધિકારી,  ડીવાયએસઓમાં  પણ  ફિક્સ  પગારે  રિટાયર્ડ  બાદ   જમાવડો   કરતાં   નવયુવાનોની   નોકરી   ઉપર  મોટો  ખતરો  પાડ્યો  છે.  ત્યારે  આજના  યુગમાં ફાસ્ટ બોલર અને કમ્પ્યુટર જેવા યુગનો સારું  પર્ફોર્મન્સ  આપી  શકે  તેવા  હોવા  છતાં  લગાવવાના  જારે  રિટાયર્ડ  બાદ  પણ  ચિપકી  રહ્યાં  છે.  રિટાયર્ડ  બાદ  તગડું  પેન્શન,  પુત્રોની  કમાણી, કોઈ જવાબદારી ન હોય તો પણ આજ ના યુવાનોની  રોજગારી  છિનવાય  રહી  છે.  તેમાં બેમત નથી. ત્યારે રાજ્ય સરકારે રિટાયર્ડ બાદ  જે  જમેલો  સીનીયર  સિટીજનનો  કરીને  સચિવાલયને  ઘરડાઘર  બનાવ્યું  છે  તે  આજના  યુવાનો  માટે  કાંઈક  કરો,  વડાપ્રધાન  પણ  Âસ્કલ  પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે આજની પેઢી ભણેલા ગણેલા યુવાનોના માઈન્ડ પણ કોમ્પ્યુટર જેવા છે જેથી  Âસ્કલનો  ચાન્સ  આ  યુવાનોને  આપો  તેવી  

Download Our B K News Today App



Related News