Letest News
બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરિયાના ૨૩૭ જેટલા કેસ બહાર આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં ડીપ્થેરિયાના ૨૩૭ જેટલા કેસ બહાર આવ્યા
મહારાષ્ટ્ર દિલ્હીનું ગુલામ નથી : શિવસેના
મહારાષ્ટ્ર દિલ્હીનું ગુલામ નથી : શિવસેના
પાટણ જિલ્લામાં અયોધ્યા કેસના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પાટણ જિલ્લામાં અયોધ્યા કેસના ચુકાદાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અયોધ્યા અંગે ઐતિહાસિક ચુકાદા બાદ મોદીનું રાષ્ટ્રને સંબોધન આજનો દિવસ ઐતિહાસિક, હવે દેશના નિર્માણનો સમય છે મોદી
આજના દિવસે જ બર્લિનની દીવાર પડી હતી અને બે વિચારધારા એક રસ્તા પર આવી હતી હવે દરેક નાગરિક પર ન્યુ ઈન્ડયાના નિર્માણની જવાબદારી
ધાનેરામાં લુખ્ખા તત્વોના ત્રાસથી પ્રજાજનો ત્રાહિમામ
જાહેરમાં યુવકને પેટના ભાગે ચપ્પુ મારતાં હાલત ગંભીર
પાટણ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પાટણ શહેર સહિત જિલ્લાના અન્ય શહેરોમાં પણ પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
ડીસા થી થરા ફોરલેન હાઈવેની દૂર્દશા સાપ ગયાને લીસોટા રહી ગયા જેવો ધાટ ઘડાયો વરસાદતો ગયો પણ ગાબડા રહી ગયા
આ રોડનું મરામત કામ હાઈવે ઓથોરિટી દ્વારા કેમ હાથ ધરાતું નથી. તેવો પ્રજામાંથી વેધક સવાલ ચર્ચાઈ રહ્યો છે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે નાગપુરમાં ટી-20
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે નાગપુરમાં ટી-20
અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયા આપશે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયા આપશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે.
ગાંધીનગર વિધાનસભામાં થરાદ ધારાસભ્યએ શપથ લીધા
થરાદથી આગેવાનોના ટોળેટોળા ઉમટ્યા હતા
સુપ્રિમનો ફેંસલો અયોધ્યામાં રામ મંદિર બનશે
મુસ્લિમ પક્ષકારને મસ્જિદ માટે અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવા કોર્ટનો આદેશ
ડીસાની પિંકસીટી સોસાયટીના લોકો દ્વારા નગરપાલિકાને આવેદન પત્ર
પિંકસીટીમાં પીવાના પાણીની પાઈપ લીકેજ થતા નગરપાલિકાને આવેદન પત્ર અપાયું
ધાનેરાની ગોકુળનગરમાં ચાર મકાનોના તાળા તુટ્યા
છેલ્લાં ચાર વર્ષથી ચોરો વેકેશનમાં આ સોસાયટીને બનાવે છે ટાર્ગેટ
પાટણ જિલ્લામાં ડેન્ગ્યુએ વર્તાવ્યો કાળો કેર છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં
એક મહીનામાં પાટણની હોસ્પિટલોમાં એક હજારથી વધારે ડેન્ગ્યુના કેસ
બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ડીપ્થેરિયા રોગને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરાયા
આ બીમારી ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. ચેપી બીમારી માનવામાં આવતી આ બીમારી બાળકોને ગળામાં સોજો આવે છે
પાલનપુર નજીક ગાંધીનગરની ખાણ ખનીજની ટીમ પર હુમલો
ઓવરલોડ ડમ્પર ચાલકોએ હુમલો કરતાં ત્રણ ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા
"અંબાજીમાં પાયલટ બાબાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, આજે દસ મહાવિદ્યાનો હવન શરૂ થશે "
અંબાજીના બજારોમાં શોભાયાત્રા ઘૂમી હતી સાથે વિદેશી ભક્તો પણ માથે ગરબો મૂકીને માતાજીના ગરબા રમતા જોવા મળ્યા હતા


