Letest News
રાજકોટ સિવિલમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો, 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ, ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકને દાવો.
રાજકોટ સિવિલમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો, 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ, ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકને દાવો.
7 દિવસની અંદર 55 લાખથી વધુ લોકો સંક્રમિત થયા, 80 હજાર લોકોનાં મોત નીપજ્યાં; 10 દેશમાં કોવિડની ચોથી વેવ.
7 દિવસની અંદર 55 લાખથી વધુ લોકો સંક્રમિત થયા, 80 હજાર લોકોનાં મોત નીપજ્યાં; 10 દેશમાં કોવિડની ચોથી વેવ.
કોરોનાના કહેર વચ્ચે નાસિકમાં દર્દનાક દુર્ઘટના, ઓક્સિજન ટેંક લીક થતાં વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત
કોરોનાના કહેર વચ્ચે નાસિકમાં દર્દનાક દુર્ઘટના, ઓક્સિજન ટેંક લીક થતાં વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત
સાવચેતી : બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી પર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું.
સાવચેતી : બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી પર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું.
ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ.
ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ.
બંગાળ ચૂંટણી: મમતા બેનર્જીએ કોવિડ -19 ની બીજી લહેર માટે PM મોદીને ઠેરવ્યા દોષી , જાણો શું કહ્યું.
બંગાળ ચૂંટણી: મમતા બેનર્જીએ કોવિડ -19 ની બીજી લહેર માટે PM મોદીને ઠેરવ્યા દોષી , જાણો શું કહ્યું.
સમસ્યાની સંભાવના:અમદાવાદમાં હોમ આઈસોલેટ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન નહી મળે તો હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થશે
સમસ્યાની સંભાવના:અમદાવાદમાં હોમ આઈસોલેટ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન નહી મળે તો હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થશે
કોવેક્સિન કોરોનાના અનેક વેરિએન્ટ પર અસરદાર:ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટને પણ ખતમ કરી નાખે છે કોવેક્સિન, યુકે, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ પર પણ અસરદાર
કોવેક્સિન કોરોનાના અનેક વેરિએન્ટ પર અસરદાર:ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટને પણ ખતમ કરી નાખે છે કોવેક્સિન, યુકે, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ પર પણ અસરદાર
ભરૂચ: કોરોનાએ સર્જ્યો મોતનો તાંડવ, સવારે 11 વાગ્યા સુધીમાં 20 મૃતદેહ કોવિડ સ્મશાન મોકલાયા.
ભરૂચ: કોરોનાએ સર્જ્યો મોતનો તાંડવ, સવારે 11 વાગ્યા સુધીમાં 20 મૃતદેહ કોવિડ સ્મશાન મોકલાયા.
વડોદરામાં કોરોના મહામારીમાં મોભીએ નોકરી ગુમાવતા પરિવારે સ્મશાનને ઘર બનાવ્યું, કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર-અસ્થિ વિસર્જનની સેવા કરે છે.
વડોદરામાં કોરોના મહામારીમાં મોભીએ નોકરી ગુમાવતા પરિવારે સ્મશાનને ઘર બનાવ્યું, કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર-અસ્થિ વિસર્જનની સેવા કરે છે.
ગુજરાતમાં દર કલાકે 5ના મોત અને 509 નવા કેસ, એક સપ્તાહથી દૈનિક 65 ટકા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં દર કલાકે 5ના મોત અને 509 નવા કેસ, એક સપ્તાહથી દૈનિક 65 ટકા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે.
રાજકોટમાં 24 કલાકમાં 77 દર્દીના મોત, કુલ કેસની સંખ્યા 28146 પર પહોંચી, દર 2 મિનિટે 1 કેસ, 2 કલાકે 5 દર્દી દમ તોડે છે.
રાજકોટમાં 24 કલાકમાં 77 દર્દીના મોત, કુલ કેસની સંખ્યા 28146 પર પહોંચી, દર 2 મિનિટે 1 કેસ, 2 કલાકે 5 દર્દી દમ તોડે છે.
અમદાવાદના વાસણાના વૃદ્ધને હોસ્પિટલની બહાર જ ઓક્સિજન આપવો પડ્યો, રિક્ષામાં લાવેલા દર્દીને ઉતારી રિક્ષાચાલક નાસી ગયો.
અમદાવાદના વાસણાના વૃદ્ધને હોસ્પિટલની બહાર જ ઓક્સિજન આપવો પડ્યો, રિક્ષામાં લાવેલા દર્દીને ઉતારી રિક્ષાચાલક નાસી ગયો.
ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું.
'મને ઘરે નથી જવું, અહિં ઘર જેવો જ માહોલ છે', સુરતમાં 94 વર્ષના દાદીએ આઈસોલેશન સેન્ટરમાં 5 દિવસ રહી કોરોનાને હરાવ્યો.
'મને ઘરે નથી જવું, અહિં ઘર જેવો જ માહોલ છે', સુરતમાં 94 વર્ષના દાદીએ આઈસોલેશન સેન્ટરમાં 5 દિવસ રહી કોરોનાને હરાવ્યો.
આરટીઓ કચેરીમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા
લાયસન્સ સહિતની કામગીરી માટે આવતા અરજદારોથી કચેરી ઉભરાઇ
મહાપાલિકાના સફાઇ કર્મચારીઓએ સુરક્ષાના અભાવે હડતાલ પાડી
ફરજ દરમિયાન ગ્લવ્ઝ, સેનેટાઇઝર જેવી સુવિધા આપવામાં નહિ આવતા રોષ વ્યક્ત કર્યો
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ કામ કરશે.
આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ કામ કરશે.
રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૧ વ્યક્તિના મોત ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ ૧૨૨૦૬ નવા કેસ નોંધાયા
કુલ ૩૪૬૦૬૩ લોકોને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા, સૌથી વધુ સુરતમાં ૨૪, અમદાવાદમાં ૨૩ના મોત


