Letest News
રાજકોટમાં 24 કલાકમાં અધધ..55ના મોત, બપોર સુધીમાં રેકોર્ડબ્રેક 302 કેસ નોંધાયા, ટ્રાન્સપોર્ટ એસો.એ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ.
રાજકોટમાં 24 કલાકમાં અધધ..55ના મોત, બપોર સુધીમાં રેકોર્ડબ્રેક 302 કેસ નોંધાયા, ટ્રાન્સપોર્ટ એસો.એ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ.
દિલ્હીથી રેમડેસિવિર ઈન્જેક્શન લાવી લોકોને રૂ. 8500ના મોંઘાના ભાવે વેચતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
દિલ્હીથી રેમડેસિવિર ઈન્જેક્શન લાવી લોકોને રૂ. 8500ના મોંઘાના ભાવે વેચતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
CBSEની ધોરણ 12ની એક્ઝામ સ્થગિત, ધોરણ-10ની એક્ઝામ રદ કરાઈ: વડાપ્રધાનની બેઠકમાં નિર્ણય લેવાયો.
CBSEની ધોરણ 12ની એક્ઝામ સ્થગિત, ધોરણ-10ની એક્ઝામ રદ કરાઈ: વડાપ્રધાનની બેઠકમાં નિર્ણય લેવાયો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે આજે સાંજે 4 વાગ્યે સંવાદ યોજાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે આજે સાંજે 4 વાગ્યે સંવાદ યોજાશે.
અમદાવાદમાં SVP સહિત વી.એસ, એલ.જી અને શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ.
અમદાવાદમાં SVP સહિત વી.એસ, એલ.જી અને શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ.
છોટાઉદેપુર જિલ્લામાં ભરઉનાળે વરસાદી માહોલ, કેળ, પપૈયા, તલ, મગ અને મકાઈ સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિ.
છોટાઉદેપુર જિલ્લામાં ભરઉનાળે વરસાદી માહોલ, કેળ, પપૈયા, તલ, મગ અને મકાઈ સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિ.
સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત.
સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, જન્મના ત્રીજા દિવસે તબિયત લથડ્યા બાદ 11 દિવસની સારવાર બાદ મોત.
ડીસાના મુડેઠા ટોલનાકા નજીક અકસ્માતમાં મહિલાનું મોત
ભીલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
ઉનાળાની શરૂઆત ઃ પાલનપુર તાજનગર અને આદર્શનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા
સાત દિવસથી પીવાનું પાણી ન આવતા સોસાયટીના રહીશો ટેન્કર મંગાવવા મજબુર બન્યા
ધાનેરા નગરપાલિકાના હુકમની ઐસી કી તૈસી
પાલિકાએ નોટીસો પાઠવવા છતાં રહેણાંકમાં કોમર્શિયલ કામકાજ શરૂ
મહાનગરોમાં સ્થિતિ બગડતા મુખ્યમંત્રીએ ૮ મનપા કમિશનર સાથે બેઠક
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્જેક્શન, ટેસ્ટિંગ અને બેડ બાબતે ચર્ચા કરી રીવ્યુ લીધા
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ઃ ભક્તો વિના મંદિર બન્યા સુમસામ
ગબ્બર અને અંબાજી ખાતે ઘટ સ્થાપના કરવામાં આવી
હવે સ્મશાનોમાં ચિતાઓ હાઉસફૂલ:વડોદરામાં રોજ 40થી 50 કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર, નવી 35 ચિતાઓ તૈયાર, ખંડેર થયેલુ સ્મશાન ફરી શરૂકરવુ પડ્યું
હવે સ્મશાનોમાં ચિતાઓ હાઉસફૂલ:વડોદરામાં રોજ 40થી 50 કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર, નવી 35 ચિતાઓ તૈયાર, ખંડેર થયેલુ સ્મશાન ફરી શરૂકરવુ પડ્યું
દર્શન બંધ:કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ
દર્શન બંધ:કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ
કોરોના ખોવાયો ?: ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું, ધાર્મિક મેળાવડામાં પણ લોકો ઊમટ્યા; બીજી બાજુ અંતિમસંસ્કાર માટે રસ્તાઓ બન્યા મોક્ષધામ
કોરોના ખોવાયો ?: ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું, ધાર્મિક મેળાવડામાં પણ લોકો ઊમટ્યા; બીજી બાજુ અંતિમસંસ્કાર માટે રસ્તાઓ બન્યા મોક્ષધામ
દુનિયામાં જે પણ વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ થઈ રહ્યો છે એ દરેકને ભારતમાં મંજૂરી
દુનિયામાં જે પણ વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ થઈ રહ્યો છે એ દરેકને ભારતમાં મંજૂરી
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ ?
ઓનલાઇન બૅન્કિંગ : 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ ?
IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો.
IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો.
શહેરમાં 20થી વધુ કોવિડ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, હોસ્પિટલ મેનેજમેન્ટે ઓક્સીજનની અછત જણાવીને દર્દીઓને પરાણે રજા આપી દિધિ.
શહેરમાં 20થી વધુ કોવિડ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, હોસ્પિટલ મેનેજમેન્ટે ઓક્સીજનની અછત જણાવીને દર્દીઓને પરાણે રજા આપી દિધિ.


