આંતરરાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઃ નોટીસ પણ જારી થઇ

રાહુલ ગાંધીને ૧૫ દિવસમાં જવાબ આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હુકમ ઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપબાજી

Recent News of આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને PM મોદીને લઇ કરી જબરદસ્ત ભવિષ્યવાણી

ચીનના સરકારી મીડિયા એ લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપ સત્તામાં આવશે તેવી ભવિષ્યવાણી કરી છે.

Read More

પ્રથમ વખત UAEએ હિંદુ પિતા અને મુસ્લિમ માતાની પુત્રીને આપ્યું જન્મનું

સંયુક્ત અરબ અમિરાત સરકારે લગ્નના નિયમો અંતગર્ત ભારતના એક હિન્દુ વ્યક્તિ અને મુસ્લિમ મહિલાની દીકરીને જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે. યુએઈમાં પ્રવાસિયો માટે લગ્નના નિયમો અનુસાર મુસ્લિમ પુરુષ કોઈ ગેર મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી શકે છે.

Read More

ક્રૂડ-રૂપિયાની સ્થિતિની સીધી અસર શેરબજાર પર રહી શકે

બેંચમાર્ક સેસેક્સ અને નિફ્ટી બંનેમાં સપ્તાહ દરમિયાન લાભ અને નુકસાનની સ્થિતિ રહ્યા બાદથી નવા કારોબારી સત્રમાં આઠ પરિબળો દિશા નક્કી કરશે

Read More

પરવેઝ મુશર્રફ પાકિસ્તાનમાં પરત ફરે તેવી સંભાવના નથી

મેડિકલ બોર્ડ અને પરિવાર તરફથી પાકિસ્તાન નહીં જવા માટે મુશર્રફ ઉપર દબાણ : મુશર્રફ પર દેશદ્રોહનો આરોપ

Read More

અમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળમાં ગોળીબાર

અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થનાસ્થળ પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક વૃદ્ધાનું મોત થયું છે,

Read More

એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક સુધી રહ્યું બંધ

એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક સુધી ઠપ હોવાના કારણે ડોમેસ્ટિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી.

Read More

અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો

અમેરિકાએ ભારત સહિતના આઠ દેશોને ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત આપવા ઇનકાર કરી દીધા પછી સાઉદી અરબે પણ એક મોટો આંચકો આંપ્યો છે. સાઉદી અરબે આવી સ્થિતિમાં પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કરી દીધો છે.

Read More

એપ્રિલ ૨૦૨૦થી મારુતિ ડિઝલ કારોને દૂર કરી દેશે

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા પહેલી એપ્રિલ ૨૦૨૦થી તબક્કાવારરીતે ડિઝલ કારને દૂર કરવાની તૈયારી કરી લીધી છે. આ દિવસે નવા ધારાધોરણો અમલી બની ગયા છે. ભારત સ્ટેજ છના ધારાધોરણ અમલી બની રહ્યા છે

Read More

શ્રીલંકામાં ચર્ચો પર હુમલા અમે જ કરાવ્યા : ઇસ્લામિક સ્ટેટ

ઇસ્ટર સન્ડેના રોજ શ્રીલંકામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે ૧૫મી માર્ચના રોજ એક ઓસ્ટ્રેલિયન નાગરિક દ્વારા મસ્જિદ પર કરાયેલા હુમલાનો બદલો હોવાનું પ્રારંભિક તપાસમાં તારણ કઢાયું છે.

Read More

Jet Airways માટે ખુશખબર, મુકેશ અંબાણી કરી શકે છે

દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી કરવા ઈચ્છે છે.જો કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જેટને ખરીદવા એક્સપ્રેસ ઓફ ઇંટરેસ્ટ (EoI) જમા કરાવ્યુ નથી.

Read More

શ્રીલંકા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી ૩૨૫ : જીની હુમલામાં સંડોવણી

ન્યુઝીલેન્ડમાં બે મસ્જદમાં કરાયેલા હુમલાનો બદલો લેવા શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ આઈએસ દ્વારા કરાયા ઉંડી તપાસનો દોર ઘણાની ધરપકડ કરાઈ

Read More

શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટમાં મૃતાંક વધી ૩૦૦ પર પહોંચ્યો

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ૫૦૦ લોકો પૈકીના અનેકની હાલત હજુ પણ ગંભીર આત્મઘાતી હુમલાની જવાબદારી હજુ કોઇએ સ્વીકારી નથી : તપાસનો દોર

Read More

શ્રીલંકા આઠ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું ઃ ૨૧૫થી વધુના મોત થયા

માર્યા ગયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ ઃ ઘાયલોની સંખ્યા ૪૫૦થી પણ વધુ હોવાથી મૃતાંક વધશે ઃ સમગ્ર શ્રીલંકામાં સંચારબંધી

Read More

ઈરાનના આતંકવાદીઓ નો જવાબદાર પ્રહાર બસમાંથી ઉતારીને 14 પાક સૈનિકોની હત્યા,

પાકિસ્તાનના 14 સૈનિકોની બસમાંથી ઉતારીને ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે.18 એપ્રિલે બલૂચિસ્તાન પ્રાંતમાં સૈનિકોના વેશમાં આવેલા અજાણ્યા વ્યક્તિઓએ આ બસને રસ્તા પર અટકાવી હતી.

Read More

આજે ચીન જશે ભારતના સમુદ્રની શાન 'INS કોલકાત્તા'

આ જહાજ દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. 165 મીટર લાંબુ અને 187 મીટર પહોળું તથા 76000 ટન વજન ધરાવે છે.

Read More

શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ બોમ , 129નાં મોત અને 300થી વધુ લોકો ઘાયલ

શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય હિસ્સામાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ મળી રહ્યા છે.

Read More

નેપાળે 2 કરોડની કિંમતે 1.3 કિલો વજન ધરાવતો પોતાનો પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો

વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યું કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે.

Read More

મડેરા આઇલેન્ડ નજીક બસ પલટી જતાં ગંભીર અકસ્માત, 29નાં ઘટનાસ્થળે મોત; 22 ઘાયલ

પોર્ટુગલના મડેરા હોલિડે આઇલેન્ડમાં એક કોચ બસને અકસ્માત નડતાં 29 લોકોનાં મોત થયા છે. આ બસ આઇલેન્ડની રાજધાની ફૂંચલ જઇ રહી હતી

Read More

સુષમાના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું- ભારત સ્વીકારી લે કે 2016માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

પાકિસ્તાની આર્મીએ કહ્યું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી.

Read More