Rule Change: ક્રેડિટ કાર્ડથી આધાર કાર્ડ સુધી.. 1 જૂનથી લાગુ થશે 5 ફેરફાર, ખિસ્સાં પર થશે અસર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2025-05-30 14:57:41
- Views : 52
- Modified Date : 2025-05-30 14:57:41
Rule Change From 1st June-2025 : આજથી બે દિવસ બાદ શરૂ થનારા જૂન-2025માં અનેક મોટા ફેરફારો થવાના છે, જેની અસર તમામ ઘરો અને તમામ ખિસ્સાઓ પર પડવાની છે. દર મહિનાની જેમ જૂનમાં પણ ઘરની રસોઈમાં ઉપયોગ થતા LPG સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price)માં ફેરફાર થવાનો છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના નિયમો (Credit Card Rule) પણ બદલાવાના છે. જો આજે આપણે જાણીશું કે, જૂન મહિનામાં કયા પાંચ મોટા ફેરફાર થવાના છે?
1... LPG સિલન્ડરની કિંમત
દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે દેશભરના મોટાભાગના લોકોની નજર જૂન મહિનામાં તેની કિંમતો પર હશે. જૂન મહિનામાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા મે મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત્ રાખી હતી, જ્યારે કોમર્શિયલ માટે વપરાતા 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
2... CNG, PNG અને ATFની કિંમત
પહેલી જૂનથી જે બીજો ફેરફાર થવાનો છે, જેમાં CNG, PNG અને ATFની કિંમતનો સમાવેશ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે એર ટર્બાઈન ફ્યૂલની કિંમતો (ATF Price) વધારવા કે ઘટાડવા અંગે પણ નિર્ણય કરે છે. મે મહિનામાં તેની કિંમતમાં ઘટાડો કરાયો હતો, ત્યારે જૂનમાં પણ કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ઉપરાંત સીએનજી-પીએનજીની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી શકે છે.
3... ક્રેડિટ કાર્ડના નિયમ
પહેલી જૂનથી એલપીજી, સીએનજી, પીએનજી અને એટીએફની સાથે ક્રેડિટ કાર્ડ સંબંધી નિયમોમાં પણ ફેરફાર થવાના છે, જેની અસર ક્રેડિટ કાર્ડ ધરાવતા યુઝર્સ પર પડશે. જો તમે કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડ (Kotak Mahindra Bank Credit Card)નો ઉપયોગ કરો છો, તો તમને પહેલી જૂનથી મોટો ઝટકો લાગી શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત છે. જો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બેંક તેના પર બે ટકાનો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકે છે. આ ચાર્જ ઓછામાં ઓછો 450 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા હોઈ શકે છે. બેંકની વેબસાઈટ અનુસાર, પહેલી તારીખથી બેંકના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઈનાન્સ ચાર્જ વધી શકે છે. આ ચાર્જ હાલમાં લાગુ 3.50 ટકા (42% વાર્ષિક)થી વધારીને 3.75 ટકા (45% વાર્ષિક) થઈ શકે છે.
4... EPFO 3.0, કરોડો સભ્યોને થશે લાભ
કેન્દ્ર સરકાર જૂન મહિનાની પહેલી તારીખે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું નવું વર્ઝન EPFO 3.0 લોન્ચ કરી શકે છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફાયદા અને ફેરફાર અંગે માહિતી શેર કરી હતી. ઈપીએફઓનું નવું વર્ઝન લોન્ચ થવાથી દેશના 9 કરોડથી વધુ સભ્યોને એટીએમમાંથી પીએફના પૈસા કાઢવાની (ATM PF Withdrawal) સુવિધા મળી શકે છે.
5... દેશના તમામ નાગરિકોને લાગુ પડતી ‘આધારકાર્ડ અપડેટ સુવિધા’
જૂન મહિનામાં એટલે કે 14 જૂન બાદ દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ સંબંધીત સુવિધામાં પણ ફેરફાર થવાનો છે. વાસ્તવમાં UIDAIએ આધાર યુઝર્સને આધાર કાર્ડ અપડેટ (Aadhaar Free Update) કરવા માટેની મફત સુવિધા આપી છે, જોકે આ સુવિધા 14 તારીખથી બંધ થઈ જશે અને આધાર અપડેટ કરાવવા માટે ફી ચુકવવી પડશે. એટલે કે 15 તારીખથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા સુધીની ફી ચુકવવી પડશે.
Related News
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 58
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 47
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 56
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 56
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 43
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 49
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 35
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 36
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 45
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 31
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 39
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 35
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 36
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 44
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 49
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 41
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 48
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 48
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 30
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 37
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 45
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 43
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 41
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 37
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 54
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 75
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 102
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 90
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 48
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 37
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 28
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 36
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 47
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 40
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 42
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 52
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 34
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 33
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 33
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 48
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 31
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 56
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 38
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 509
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 147
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 50
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 82
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 56
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:48 am
- 51
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:53 am
- 47



