તમારી હથેળી પર જો શનિ પર્વતનું નિશાન હોય તો બનશો ધનવાન! કરીલો ચેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 13:07:57
  • Views : 792
  • Modified Date : 2022-07-18 13:07:57

જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને અત્યંત ખાસ માનવામાં આવ્યાં છે. આમ પણ હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. હાથમાં શનિ પર્વત અને શનિ રેખાની સ્થિતિ જણાવે છે કે માણસનુ જીવન, તેની આર્થિક સ્થિતિ, કારકિર્દી કેવી રહેશે. તેને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડશે અથવા તે ઊંચા પદે બેશુમાર પૈસા મેળવશે. હથેળીમાં જો શનિ શુભ હોય તો જાતકને વધુ માન-સન્માન મળે છે. આ ઉપરાંત શનિ પર્વત પર બનાવવામાં આવેલા નિશાનને પણ ભવિષ્યના વધુ મહત્વપૂર્ણ સંકેત આપે છે. શનિ પર્વત પર બન્યાં નિશાનોનો અર્થ

હથેળીની મધ્ય આંગળી એટલેકે સૌથી મોટી આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જો શનિ પર્વત સારી રીતે વિકસિત એટલેકે ઉભાર લીધેલા થયા તો આવા જાતક વધુ લકી હોય છે. આવા લોકો મહેનતુ પણ હોય છે અને ભાગ્યનો સાથ પણ મેળવે છે. તે પોતાના જીવનમાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરે છે. 

શનિ પર્વત વધુ વિકસિત થાય તો માણસ પોતાના જીવનમાં અપાર ધન, વૈભવ અને ખ્યાતિ પામે છે. તે જીવનમાં બધુ પ્રાપ્ત કરે છે, પરંતુ તેના લગ્ન જીવનમાં સમસ્યાઓ થવાની આશંકા રહે છે. આવા જાતક પોતાના કામને કારણે પરિવારને સમય આપી શકતા નથી. 

જો શનિ પર્વત પર ક્રોસ અથવા દ્વીપનુ ચિન્હ હોય તો આવા જાતક જીવનમાં દુ:ખ ઉપાડે છે. આવા લોકો અભાવમાં જીવન જીવે છે. જો વધુ મહેનતથી કઈક પ્રાપ્ત કરી લો તો જીવનમાં વારંવાર ઉતાર-ચઢાવ સહન કરવા પડે છે.

 

Download Our B K News Today App



Related News