ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ થઈને રહી ગયા છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-27 16:13:22
- Views : 449
- Modified Date : 2020-12-27 16:13:22
કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 32 દિવસથી જ્યાં દેશના ખેડૂત દિલ્હીના દરવાજા પર ખડેપગે છે, ત્યાં મોતનો સિલસિલો પણ અટકી રહ્યો નથી. રવિવારે સવારે બહાદૂરગઢના ટિકરી ખાતે આવેલા હરિયાણા-બોર્ડર પર પંજાબના વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આપઘાત કરી લીધો છે. સુસાઈડ પહેલા ખેડૂતે વડાપ્રધાન મોદીના નામે એક પત્ર લખ્યો છે. પત્રનો અમુક ભાગ ટાઈપ કરેલો છે જ્યારે અમુક ભાગ પેન વડે લખેલો છે. હાલ પોલીસ પહેલાથી ટાઈપ કરીને લાવવામાં આવેલા પત્રની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ આંદોલનમાં 30થી વધુ ખેડૂતોના મોત આત્મહત્યા અને ઠંડીના કારણે થઈ ચૂક્યાં છે.
આત્મહત્યા કરનાર ખેડૂતની ઓળખ ફાજિલ્કા જિલ્લાના મંડી લાધૂકાના રહેવાસી અમરજીત સિંહ રાયના રૂપમાં થઈ છે. તે ખેડૂત હોવાની સાથે સાથે વકીલ પણ હતા અને જલાલાબાદ બાર એસોસિએશનના સભ્ય હતા. છેલ્લા એક સપ્તાહથી તે ધરણામાં સામેલ હતા.અમરજીત સિંહ રાયે રવિવારે સવારે દિલ્હી-હરિયાણા બોર્ડરથી લગભગ 6 કિમી દૂર પકોડા ચોક પાસે ઝેર ખાઈ લીધું. સ્થિતિ બગડતા વકીલને રોહતક PGIMS રેફર કરવામાં આવ્યા, પણ ત્યાં તેમનું મોત થઈ ગયું. જેની પુષ્ટી ખેડૂત યૂનિયનના જિલ્લા અધ્યક્ષ સતપાલ કંબોજે કરી, જે રોહતક હોસ્પિટલમાં તેમની સાથે હતા.
મૃતક વકીલ અમરજીત સિંહે મોતને ગળે લગાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક પત્ર પણ લખ્યો છે. જેમાં અમરજીતે ત્રણ કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા છે. તેમણએ ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમનું બલિદાન આપવાની વાત લખી. વકીલે લખ્યું છે કે વડાપ્રધાન અમુક લોકોના જ થઈને રહી ગયા છે. ત્રણ કૃષિ બિલ ખેડૂત, મજૂર, અને સામાન્ય માણસનું જીવન બરબાદ કરી નાંખશે. ખેડૂત,મજૂર અને સામાન્ય માણસની રોજી રોટી ન છીનવો. મળતી માહિતી પ્રમાણે, પીડિત વકીલ વડાપ્રધાનના માટે આ પત્ર પહેલાથી ટાઈપ કરીને લાવ્યા હતા. જો કે, આ પત્રમાં હાથથી લખવામાં આવ્યું છે કે, ન્યાય પાલિકૈા પણ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.
- 1. કૃષિ કાયદાના વિરુદ્ધ આંદોલનકાર ખેડૂત ગત 26 નવેમ્બરે સોનીપતાન સિંધુ બોર્ડર પર તો 27 નવેમ્બરે બહાદૂરગઢના ટીકરી બોર્ડર પર આવી ગયા હતા. ત્યારપછીથી બન્ને જગ્યાએ મોતનો સિલસિલો યથાવત છે.
- 2. 28 નવેમ્બરે બહાદૂરગઢના બાઈપાસ પર સહાયક મેકેનિક જનકરાજનું ગાડીમાં જીવતા સળગી જવાથી મોત થયું છે.
- 3. 28 નવેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ચહલાંવાલી ખ્યાલીના ધન્ના સિંહનું દિલ્હી જતી વખતે રોડ અકસ્માતમાં મોત થઈ ગયું.
- 4. 29 નવેમ્બરની રાતે તબિયત લથડવાથી ગજ્જનસિંહ, મેવા સિંહનું મોત થયું.
- 5. 2 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ બચ્છોઆનાના ખેડૂત ગુરજંટ સિંહનું બિમારીના કારણે મોત થયું
- 6. 5 ડિસેમ્બરે પણ એક ખેડૂતનું મોત થયું હતું, પણ તેની ઓળખ થઈ શકી નથી.
- 7. 6 ડિસેમ્બરે સિરસાના ડબવાલી વિસ્તારમાં આવેલા ખુઈયાં મલકાના ટોલ પ્લાઝા પાસે છ સાથીઓ સાથે દિલ્હીથી પાછા આવેલ કમલદીપ સિંહ બસમાંથી ઉતરતાની સાથે ચક્કર ખાઈને પડી ગયા. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ નિધન થયું.
- 8. 8 ડિસેમ્બરે દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં TDI સિટીના સામે સોનીપત જિલ્લાના ગામ બરોદાના રહેવાસી અજય(32)નું મોત ઠંડીના કારણે થયું.
- 9. 10 ડિસેમ્બરની સવારે ભઠિંડા જિલ્લાના લગભગ 37 વર્ષના જય સિંહનું હાર્ટઅટેકથી મોત થયું
- 10. 12 ડિસેમ્હર ભઠિંડા જિલ્લાના ગામ લાલેઆનાના ખેડૂત લખવીર સિંહનું હાર્ટઅટેકના કારણે મોત થઈ ગયું
- 11. 16 ડિસેમ્બરે કરનાલ જિલ્લાના સિંઘડાના રહેવાસી 65 વર્ષીય સંત બાબા રામ સિંહે ગોળી મારીને આપઘાત કરી લીધો.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 7
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 53
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 75
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 58
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 59
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 69
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 77
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 65
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 69
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 71
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 54
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 71
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 60
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 60
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 60
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 90
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 80
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 73
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 78
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 56
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 126
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 151
શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત, ખેડૂતો ફરી રોષે...
- by B.K.NEWS DAINIK
- April 9, 2024, 12:22 pm
- 416
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 193
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 595
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:44 am
- 496



