નારાજગી દૂર કરવા ચૌધરી સમાજની જાહેરસભામાં અલ્પેશ ઠાકોરે કરી આ કબૂલાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 12:20:12
  • Views : 985
  • Modified Date : 2019-10-10 12:20:12

એક બાજુ, કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે તો, બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. બહાર બધુય ભલે સમુસુતરૂ લાગે પણ વાસ્તવિકતા એછે કે,ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. આ તમામ ચર્ચા વચ્ચે શંકર ચૌધરીની જગ્યાએ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવતા ચૌધરી સમાજમાં નારાજગી ફેલાઇ છે.

Download Our B K News Today App



Related News